________________
ઉપસર્ગ
(૧) ૩૫ + સૃન્
જોડાવું
जीव उपसृज्यते सम्बध्यते पीडादिभिः सह यस्मात् तत् उपसर्गः ।
(જેના વડે જીવ પીડા વગેરે સાથે જ સંબંધોવાળો થાય છે તે ઉપસર્ગ
=
કહેવાય છે.)
सामीप्ये; सृग्
=
(૨) ૩૫ = उपसरंति इति उपसर्गाः ।
(જે પાસે આવે છે અને પીડિત કરે છે તે ઉપસર્ગ.)
વિTM;
( 3 ) उवसृजन्ति वा अनेन उपसर्गाः
(જે કષ્ટનું ઉપસર્જન કરે છે, એટલે કે જે કષ્ટને ઉત્પન્ન કરે છે તે ઉપસર્ગ.)
-
(४) उपसृज्यते - क्षिप्यते च्याव्यते प्राणी धर्मादिभिरित्युपसर्गाः ।
(જે પ્રાણીને ધર્મથી ખેંચી લે છે, ચ્યુત કરે છે તે ઉપસર્ગ.)
(૫) પર્વ: ઉપદ્રવઃ
(હેમચન્દ્રાચાર્ય, ‘અભિધાનચિંતામણિ' નામના કોષમાં કહે છે કે ઉપસર્ગ એટલે ઉપદ્રવ.)
(५) उपसर्गान् देवादिकृतान् उपद्रवान् ।
(દેવો વગેરેએ કરેલો ઉપદ્રવ તે ઉપસર્ગ.)
ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકારો છે : (૧) દેવતાકૃત, (૨) મનુષ્યકૃત અને (૩) તિર્યંચકત.
‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ૩૧મા અધ્યયનમાં કહ્યું છે કે :
दिव्वे य जे उवसग्गे
Jain Education International
૧૩૯
तहा तिरिच्छ माणुस्से ।
जे भिक्खू सहइ निच्चं से न अच्छइ मण्डले ।।
(જે ભિક્ષુ દેવતા, તિર્યંચ અને મનુષ્યે કરેલા ‘ઉપસર્ગો’ને નિત્ય સહ કરે છે, તે મંડલમાં રહેતો નથી, અર્થાત્, તેને આ સંસારરૂપી મંડલમાં પરિભ્રમણ કરવું પડતું નથી.)
કેટલીક વાર માણસને માથે આવી પડેલા કષ્ટ કે સંકટનું વ્યાવહારિક બુદ્ધિગમ્ય નિરાકરણ થઈ શકતું નથી. કોઈક અતીન્દ્રીય શક્તિ એમાં કામ કરી
For Private & Personal Use Only
www.jainelibrary.org