SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૨૩ ૧૨. ચતુર્વિશતિ-પ્રબંધ. ૧૩. વસ્તુપાલ-ચરિત પ્રસ્તાવ-૬ . १४.स. १३३८ वर्षे अद्येह श्रीदेवपत्तने श्रीचन्द्रप्रभस्वामीचैत्ये वैशाख शुदि ३ खौ श्री पल्लीवालजातीय भां. आसा सुत भा. धांधपुत्रेण भां. सीडहेन स्वपितृ श्रेयसे श्री पार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं मलधारि स्वगुरु श्री (મારે) ચંદ્રભૂષિઃ | ૧૫. આ લેખ આ પ્રમાણે વંચાય છે : संवत् १३६५ वर्षे वैशाख वदि ५ बुधे श्रीदेवपत्तनवास्तव्य श्री श्रीमालज्ञातीय पितृ. ठ. सोमसीहस्य मातृगुउडरदेव्याश्च पुण्याय श्री चन्द्रप्रभस्वामीचैत्य पूर्वं व्योममार्गेण समागतायाः अम्बिकाया मूर्ते जीर्णोद्धार पूर्वक द्वयालंकृता या देवकुलिका...उ. सुहडसीहेन कारितः पेटलापद्रीय श्रीमदनसुरिणां प्रसादेन धवलक्कीय श्री धर्मदेवसूरिभिः प्रतिष्ठिता शुभं भवतु । ૧૬ શ્રી સિદ્ધચક્ર વર્ષ ૧૮, અંક ૬, ૭, પૃ. ૧૪૫. ૧૭. એજન, પૃ. ૧૪૫-૧૪૬–૧૪૭-૧૪૮. ૧૮. સ્વ. શ્રી સી. ડી. દલાલ સં. પત્તનભાંડાગારીય ગ્રંથસૂચિ તેમ જ જેસલમીર ભાંડાગારીય ગ્રંથસૂચિ (પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા, પ્રકાશિત) અને મુનિશ્રી પુણ્યવિજયજીસંપાદિત દેશવિરતિધર્મારાધક સભા દ્વારા પ્રકાશિત પ્રશસ્તિસંગ્રહ તેમ જ મુનિશ્રી જિનવિજયજીસંપાદિત જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ અને થોડા સમય પહેલાં લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રકાશિત સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની મહામૂચિના બન્ને ભાગી પણ તપાસી જોયા છે. આ લેખ તૈયાર કરવામાં ઉપયોગી નીવડે તેવા જૈન ગ્રંથોની સંદર્ભસૂચિ મોકલવા માટે મુનિશ્રી પુણ્યવિજયજી તથા ડૉ. હરિપ્રસાદ ગંદુ શાસ્ત્રીના લેખકો ઋણી છે. ૧૯ શ્રી કે. કા. શાસ્ત્રી અનુશીલનમાં મેરતંગ-કથિત કુમારવિહારપ્રાસાદ પ્રભાસપાટણમાં નહીં, પણ અણહિલપાટણમાં હોવા વિશેની માન્યતા પ્રગટ કરે છે; પણ હેમચંદ્રનું પ્રમાણ લક્ષમાં લેતાં કુમારવિહાર પ્રભાસપાટણમાં પણ હોવા વિશે કોઈ શંકા રહેતી નથી. મુનિશ્રી જિનવિજયજી સંપાદિત કુમારપાલ ચરિત્રસંગ્રહમાં પ્રભાસપાટણના કુમારવિહાર વિશે કોઈ ખાસ નવીન નોંધ નથી. ૨૦. પ્ર. ચિં, સર્ગ. ૪ ૨૧. વ. ચ., પ્રસ્તાવ ૬. ૨૨, જુઓ કીર્તિકૌમુદીના ગુજરાતી ભાષાંતરની સ્વ. શ્રી. વલ્લભજી હરિદત્ત આચાર્યની પ્રસ્તાવના તેમ જ ડે. ભોગીલાલ સાંડેસરા-રચિત મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ. ૨૩. જુઓ ધર્માસ્યુદય મહાકાવ્યની પ્રસ્તાવના તેમ જ મ વ સામં. ૨૪. જુઓ પ્રસ્તાવના, સુકૃતસંકીર્તનમ્ જૈિન આત્માનંદ-સભા, ભાવનગર). ૨૫. આ સારાયે ઝૂમખાનો ગિરનાર પરના રાજુલની ગુફા પાસેના ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખમાં વસ્તુપાલવિહાર'તરીકે પરિચય આપવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249392
Book TitlePrabhas Patanna Prachin Jin Mandiro
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size802 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy