SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે બૃહદ્ચ્છ (વાદીન્દ્ર દેવસૂરિ) I (મહેન્દ્રસૂરિ) Jain Education International T પ્રદ્યુમ્નસૂરિ માનદેવસૂરિ જયાનંદસૂરિ (સં.૧૨૮૨ / ઈ સ ૧૨૨૬; સં. ૧૩૦૫ | ઈ. સ. ૧૨૪૯) (દ્વિતીય) દેવસૂરિ (લેખની મિતિ નષ્ટ) (૯) તીર્થાધિપતિ નેમીશ્વરના મંદિર-સમુદાયના દક્ષિણ દ્વાર સમીપની પશ્ચિમ તરફની દેહરીની ભીંતમાં લગાવેલ આ ખંડિત લેખની પ્રથમ વાચના બર્જેસ કઝિન્સ અને ફરીને ડિસકળકર દ્વારા થયેલી છે. લેખ ચૂડાસમા સમયનો, રાજા મહીપાલદેવના સમયનો છે; જો પ્રસ્તુત રાજા મહીપાલદેવ પ્રથમ હોય તો તો ઈસ્વીસન્ની ૧૪મી શતાબ્દીના બીજા ત્રીજા દશકના અરસાનો હશે, પણ દ્વિતીય મહીપાલદેવના સમયનો હોય તો તે ૧૫મા શતકના ત્રીજા ચરણના અરસાનો હશે. લેખના ખંડિત થયેલા અંશને અહીં અમે શક્ય બન્યો તેટલો પૂરો કરવાની કોશિશ કરી છે : અને તેમાં આવતા “કારાપક”ના વિષયમાં થોડી ચર્ચા કરી છે. १ ॥ ९० ॥ स्वस्ति श्रीधृति + + + ૨ ાનમ:!! શ્રીનેમિનાથાય ન + +[સં ૬૪૬૪ ?] રૂ। વર્ષે પાલ્ગુન શુદ્દિ ્ ગુરૌ। શ્રી [ચાવવુi] ४ || तिलक महाराज श्रीमहीपाल [ देव राज्ये सा०] ૬ 1 વયરસીદ ભાર્યા છાંડ સુત્ત સા[સાતિા] ૬ !! સુત સા॰ સામાં 1 સા॰ મેલા મેતા [લેવી ? ] ७ ॥ ज सुत रूडी गांगी प्रभृति [ श्रीधर्म ] ૮ | નાથ પ્રાપ્તાર્ [:] òતિ (:) 1 પ્રતિષ્ઠિત શ્રી નં] ૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249381
Book TitleUjjayantgirina Purva Prakashit Abhilekho Vishe
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size707 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy