________________
જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ”
૨૬૫
ગિરનાર ચૈત્યપ્રવાડી સરસતિ વરસતિ અમીય જ વાણી હૃદય-કમલિ અબિભતરિ આણી જાણીય કવીય િછંદો-૧ ગિરનાર ગિરિવરણ જ કેરી ચેત્રપ્રવાડિ કરઉ નવેરિ પૂરી પરમાણંદો–ર દૂરિથીયા જઉ ડુંગર દીઠ નયણ-જુયલ અમીય-ઘણ વૂઠ ફટ ભવદહ-દાહો–૩ ઝીંઝરીયા-નઉ કોટ જવ ઉલિક મણે જનમનું સફલઉ ઉલ(?) કહુલિઉ મન ઉછાહો–૪ કુંઅર શેવર તણીય જ પાલિઈ મન રજિઉ તરુઅરડિ માલિઇ ટાલઈ દુહ સંતાપો–પ અમૃત સરીખી આવઇ લહિર જ જાણે પુણ્યતણી એ મુહુર જ દુહર ગિયાં હૂયા પાપા-૬ તેજલવસહાય પાસ નમિસું તું આઘા સવિ કાજ કરેસિવું લેસુલ પુણ્ય પ્રભારો–૭ જીરણગઢ મુખમંડણ સામી આદીસરુ પય સીસ જ ગામી ધામીય પ્રણમઉ તીરો-૮ આગલિ નયચ્છઈ સોવનરેબી દામોદર તસ તરહ દેખી આખી ક્ષેત્રપાલો-૯
નિ, ઐ- ભા. ૧-૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org