________________
પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ
૩૭. આ હકીકત યુ. એન. સાંગ(સ્પેનચાંગ)ની મુસાફરીની નોંધ વર્ણવતાં પુસ્તકમાં છે, પરંતુ એ પુસ્તક મને આ પળે પ્રાપ્ત ન હોઈ તેનો ઉલ્લેખ ટાંકી શક્યો નથી.
૩૮. પ્રાચીન નાગાર્જુન માટે “રસસિદ્ધ” કે “માંત્રિક” જેવા શબ્દો બૌદ્ધ સાહિત્યમાં જોવામાં આવતા નથી. ૩૯. વનયમાંના પ્રધમયાન, સિથી જૈનગ્રંથમાલા, ગ્રંથાંક ૪૫, સંપા. જિનવિજયમુનિ, મુંબઈ વિ સં ૨૦૧૫ | ઈ. સ. ૧૯૫૯, પૃ. ૮૦, પંક્તિ ૧૨-૨૧,
૪૦. અલબત્ત આ વિધાન મધ્યકાલીન સ્રોતોના આધારે મેં કરેલું છે.
૪૧. જુઓ. મ ચ, પૃ. ૩૮, ગ્લો, ૨૯૯-૩૦૧.
૧૦૧
कृतज्ञेन ततस्तेन विमलादेरुपत्यकाम् । गत्वा समृद्धिभाक् चक्रे पादलिप्ताभिधं पुरम् || अधित्यकायां श्रीवीरप्रतिमाधिष्ठितं पुरा। चैत्यं विधापयामास सिद्धः साहसौश्वरः ॥ गुरुमूर्ति च तत्रैवास्थापयत् तत्र च प्रभुम् प्रत्यष्ठापयदाहूयार्हट्विम्बान्यपराण्यपि ।
૪૨. Urrakant Premanand Shah, "Machynkāline Gujarātī Kalā-nāh Ketalanka $ilpo" [GUJ), Sri Jaina-Satyaprakāśa, year 17, No-1, Ahmedabad, 15.10.51, p. 22, The Original article had appeared in Hindi in the Jiānodaya, Kafi, year 3, No-3. ૪૩. એજન.
૪૪.એન.
૪૫. જુઓ, M. A. Dhaky, "Architecrural data in the Nirvānkalikä of Padaliptashri,' Sambodhi, Vol. 3, No-1, 1974, p. 11 to 14.
૪૬. “સંગમસૂરિ કૃત ચૈત્ય પરિપાર્ટી" નિગ્રંથ ૩માં પ્રકાશિત થઈ રહી છે.
૪૭. એજન
૪૮, અનેાંતનથપતાના, દ્વિતીય ભાગ, સં૰ એચ. આર. કાપડિયા, GOS. Vol. CV, બરોડા ૧૯૪૭, પૃ ૨૪૧.
૪૯. આ નાગપુર તે રાજસ્થાનમાં આવેલ વર્તમાન નાગોર શહેર છે.
૫૦, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઈ, મુંબઈ ૧૯૩૩, પૃ. ૨૮૨.
૫૧. થર્મોપદેશમાના વિવળ, સિધી જૈનગ્રંથમાલા, ગ્રંથાંક ૨૮ સં. પં. લાલચંદ્ર ભગવાન દાસ ગાંધી, મુંબઈ વિ. સં. ૨૦૦૫ ઈ. સ. ૧૯૪૯ પૃ- ૨૩૦.
૫૨. આ સિવાય ઢાંકમાં ઈ સના ૬ઠ્ઠા-૭મા સૈકામાં મૂકી શકાય એવી બહુ સાધારણ ગુફાઓ છે. અને વલભીમાં પણ એ જ કાળમાં જિનમંદિર હતું. પણ એથી વિશેષ કોઈ સ્થાનો વિશે હજુ સુધી સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાજ઼ો મળી આવ્યાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org