________________
લક્ષમણ ભોજક
Nirgrantha
૩. જુઓ અમૃતલાલ મોહનલાલ ભોજક, રૂકુત્તા જૈન-આગમ-ગ્રન્થમાલા ગ્રન્થાંક ૧૭ (ભાગ ૧), મુંબઈ ૧૮૪,
પ્રસ્તાવના,” પૃ. ૫૫-૫૬, તથા તેમાં જ મુનિ પુણ્યવિજયજી, “મૈનમામ સંબંધિત સંક્ષિપ્ત વત્તા જ,'' પૃ. ૧૮. X. zu Catalogue of Palm-leaf Manuscripts in the Santinatha Jain Bhandar Cambay (Ed. Muni
Punyavijaya), G. O. s. No. 149, Baroda 1966, p. 342. ૫. વૈદ્ય, કપડવંજની), પૃ૬-૮. ૬. જુઓ જિનવિજય, prીન જૈન તે , શ્રી જૈન આત્માનન્દસભા-ભાવનગર ૧૯૨૯, પૃ. ૩૨૭-૩૨૮, લેખાંક ૫૪૩. ૭. જુઓ અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વ સંરહ, ભાગ પહેલો, અમદાવાદ ૧૫૩, પૃ૦ ૧૪૯. ૮. વિમલવસહી, દેલવાડા, (આબૂ)માં નેટ મંત્રીના સં૧૨૦૧ / ઈ. સ. ૧૧૫૫ના અભિલેખમાં “અહિંદુક” નામ આવે છે: એથી
એવું નામ બારમી શતકમાં પડતું હતું તેવું પ્રમાણ મળી રહે છે. (જુઓ મુનિ જયન્તવિજય, અબૂ ભાગ બીજો, ઉજ્જૈન વિ.
સં. ૧૯૯૪ (ઈ. સ. ૧૯૮), લેખાંક પ૧, પૃ૦ ૨૬. ૯. મૂળ ગ્રન્થમાંથી પ્રસ્તુત ઉદ્ધરણ માટે જુઓ, ૧૦ તo To 8, પૃ ૧૪૭, પાદટીપ ૩. ૧૦. વૃદહરતરાજુવતિ ને આધારે આ વિષય પર વિરોષ ચર્ચા માટે જુઓ મધુસૂદન ઢાંકી, “સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક
ઉપેક્ષિત પાત્રોમાં સ્વાધ્યાય ગ્રંથ ૧૪, ક્રમાંક ૩, વિસં. ૨૦૩૩ (ઈ. સ. ૧૯૭૭), પૃ૦ ૨૨૪-૨૨૯. ૧૧. સોલંકી યુગમાં ગુજરાતમાં નાનાંમોટાં બસોએક જેટલાં જૈન મંદિરો બંધાયેલાં, જેમાંનાં છ ટકાનો નાશ મુસ્લિમ આક્રમણો
તથા શાસન દરમિયાન થઈ ચૂકયો છે. આ કારણસર પ્રસ્તુત મંદિરોના પ્રશસ્તિલેખો પણ વિનષ્ટ થયા છે. કયાંક કયાંક ટુકડાઓ મળી આવે છે, જેમકે ધોળકાના ઉદયનવિહારની પ્રશસ્તિનો લેખ, ગિરનાર પર ઉદયન મંત્રીના વંશજોનો પ્રશસ્તિ લેખ, ઇત્યાદિ. (અહીં તારંગાના અજિતનાથના મંડપના સ્તંભલેખનું ચિત્ર American Institute of Indian Studies, Varanasi ના સૌજન્ય અને સહાયથી પ્રકટ કર્યું છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org