SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ vM. I-1995 વાદી-કવિ બપ્પભકિસૂરિ ટિપ્પણો અને સન્દર્ભો : 1. A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Patan, Vol. I, ed. L. B. Gandhi (Compiled from C.D. Dalal), Gackwad's Oriental Series, No. LXXVI, Baroda 1937, P. 195. 11 નકલ શ્રી લક્ષ્મણ ભોજક પાટણ જઈ મારા ઉપયોગ માટે, તેમાં અપાયેલાં ચરિતોના સન્દર્ભ જોવા માટે, કરી લાવેલા. તેના પર પંદરેક વર્ષ પહેલાં ડૉ. રમણીક શાહ કામ કરી રહ્યા હતા. તાજેતરમાં તેમના સંપાદન દ્વારા તે પ્રકાશિત થયો છે : જુઓ મજ્ઞાન જ પ્રવચતુષ્ટય, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર-શિક્ષણ નિધિ, અમદાવાદ 194, પૃ. 37-39. 2. સંત મુનિ જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા ગ્રન્થોક 13, અમદાવાદ-કલક્તા 1940, પૃ. 80-111, પદ્ય સંખ્યા 77. 3. go 20 માં કેટલીક નવીન હકીકતો પણ છે, જેના સ્રોત અલગ હોઈ શકે છે. પ્રભાચન્દ્રાચાર્યના ચરિત-સમાપ્તિ પ્રસંગે કરેલ કથન પરથી પણ લાગે છે કે બપ્પભઢિ સંબંધમાં કર્તાના સમયમાં એકથી વિશેષ સાત મોજૂદ હશે : इत्थं श्रीबप्पट्टिप्रभुचरितमिदं विश्रुतं विश्वलोके प्राग्विद्वतख्यात शास्त्रादधिगतमिह यत्किंचिदुक्तं तदकल्पम् / L C1.H.R. Kapadia, Descriptive Catalogue of Manuscripts in the Government Manuscripts Library Bhandarkar Oriental Research Institute, Vol. XIX, Pt.1, Sec.II, pt. 1, Poona 1967. pp. 67-69. 5. સં. જિનવિજયમુનિ, સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક 1, પ્રથમ ભાગ, શાન્તિનિકેતન 1931, પૃ 123. 6. વિવિધ તીર્થત્વ, સં. જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક 10, શાંતિનિકેતન 1940, પૃ ૧૭-ર૦. 7. સં. જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક 6, પ્રથમ ભાગ, શાન્તિનિકેતન 1935, પૃ૨૬-૪૬. 8. સં. જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક 2, પ્રથમ ભાગ, કલકત્તા 1936, પૃ 89-99. 9. આ ગ્રંથમાં બપભક્ટિ સંબંધમાં કોઈ ખાસ નવીન હકીકત નથી. અહીં ચર્ચામાં તેનો ઉપયોગ ક્યોં ન હોઈ, પ્રકાશન-સન્દર્ભ ટાંકયો નથી. 10. એજન. 11. તેમાં કયાંક કયાંક તો પદ્ધતિસરની હેતુનિ ગવેષણા ચલાવવાને બદલે પ્રબન્ધકારોની એકાન્ત અને કટુ આલોચના પરત્વે લક્ષ વિશેષ પ્રમાણમાં કેન્દ્રિત થયું દેખાય છે. ૧રસન્દર્ભ માટે ખાસ તો જુઓ : 1) S. Krishnaswamy Aiyangar, "The Bappa Bhatti Carita and the Early History of the Gujarat Empire," Journal of the Bombay Branch of the Royal Asiatic Society, Vol. III, Nor. 122, Bombay 1928. 2) S. N. Mishra, Yasovarma of Kanauj, New Delhi 1977. 3) Gaudavaho, Ed. N.G. Suru, Prakrit Text Society, Ahmedabad-Varanasi 1975, "Introduction", pp. LXV-LXVI. 13. આ ગામની પિછાન વિષે મતમતાંતરો હતા; પણ (0) મુનિ કલ્યાણવિજયજીએ એ વિષયમાં સાધાર જે નિર્ણય કર્યો છે તે સાચો જણાય છે : (જુઓ એમની “પ્રસ્તાવના” અન્તર્ગત શ્રી બપ્પભદ્રિસૂરિ, શ્રી પ્રભાવક ચરિત્ર ભાષાંતર), શ્રી જૈન આત્માનંદ ગ્રંથમાળા નં.૬૩, ભાવનગર વિસં. 1987 (ઈ. સ. 1971), પૃ. 57. 14. અહીં આગળ થનાર ચર્ચામાં મૂળ સંસ્કૃત ઉકિતઓ સદભનુસાર ઉદંકી છે. 15. તાર્યાધિગમસૂત્ર-વૃત્તિ પર વિચારતે સમયે મેં આવો નિર્ણય લીધો છે; જોકે આખરી નિર્ણય કરવા માટે સાંયોગિક સિવાય સી પ્રમાણ હાલ તો ઉપલબ્ધ થતી પૂર્વધ), વાચક સિદ્ધસેન 1 16. બેતામ્બર પરપરામાં સિદ્ધસેન દિવાકર (ઈસ્વી પંચમ શતી પૂર્વાર્ધ), વાચક સિદ્ધસેન (પંચમ શતક ઉત્તરાર્ધ વા છઠ્ઠા સૈકાનું પ્રથમ ચરણ), જિનભદ્રગણી-શિષ્ય સિદ્ધસેન ક્ષમાશ્રમણ (પ્રાય: ઈસ્વી પ૭૫-૬૨૫), પછી ક્રમમાં સિદ્ધસેન નામધારી તો માં સિદ્ધસેન નામધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249313
Book TitleVadikavi Bappabhatta Suri
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1995
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy