________________
મારા પ’જામને પ્રયાસ
[૨૫
મા સ્વીકાર્યાં હતા. મહાવીર ક્ષત્રિય એટલે ક્રાન્તિકારી; જે કે એમાં બ્રાહ્મભુત્ત્વ પણ હતું. જ્યારે કર્મકાંડ યાજ્ઞિક કર્મકાંડનાં જડ જાળાંએએ માત્ર પશુ જ નહિ, પણ મનુષ્ય સુદ્ધાંના ગળાં રહેંસવા માંડ્યાં હતાં, જ્યારે સ્ત્રીએની આધ્યાત્મિક ભૂખને સમાવવાના કાંઈ રાજમાર્ગ ન હતા, જ્યારે બ્રહ્માદ્વૈતની ધેાણાના આદેશમાં ો માત્ર જાતિને કારણે ઉચ્ચ ધાર્મિક વન અને શાસ્ત્રજ્ઞાન મેળવવાના અધિકારથી વંચિત હતા ત્યારે એક મગધના ક્ષત્રિયને પ્રેરણા થઈ અને પર પરાગત આચારવિચારમાં સમયેાપયેગી તત્ત્વા દાખલ કરવા ખાતર અને તત્કાલીન `કાંડ, હઠયોગી તથા શુષ્ક તપસ્યાના પથામાં જીવન રેવા ખાતર તેણે લગભગ ૧૩ વર્ષ તપ કર્યું. મહાવીર એટલે મહાન તપસ્વી. એનું તપ એ માત્ર શુષ્ક લંધન કે શુષ્ક હયાગ ન હતે, પણ તેએના તપમાં સતત ધ્યાન અને સતત ચિંતનનું બળ હતુ તેથી જ તેઓએ ‘વર્ધમાન” એ મૂળ નામના સ્થાનમાં ‘મહાનવીર ” એવું સાર્થક નામ પ્રાપ્ત કર્યું. તપને અંતે મુખ્ય એ તત્ત્વાનુ નવનીત જગત સમક્ષ ધર્યું'. આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંત,
3
*
વિદ્યા અને આચરણથી સંપન્ન હોય તે બ્રાહ્મણ. એ બ્રાહ્મણુદાનિકાના કથનને માનીએ તે સાધક અવસ્થામાં ઉત્કટ પરાક્રમ દાખવનાર ક્ષત્રિય મહાવીર હવે આચાર અને વિદ્યાના પરાકાષાપ્રાપ્ત એ તત્ત્વોને મેળવી. બ્રાહ્મણ બન્યા, અને બ્રાહ્મણનું પદ લઈ અંતમા^ને વ્યવહારુ અનાબ્યા. તેમણે જાતિ અમર લિંગને કારણે કાઈ ના આધ્યાત્મિક અધિકાર એછે. ન માન્યા. હજારા સ્ત્રીએ અને કેટલાક જાતિદ્રોએ પણ ચે!ગ્યતાને અે મહાવીરનાં એ ઉક્ત તત્ત્વાનું પાન કર્યું.
*
પણ એ અહિંસાને વારસે ભગવનાર આપણે આજે તીર્થ કે ખીજા મતભેદના કારણે ધર્મને નામે લોકકલ્યાણુ સાધી શકાય એવી ત્રણે વસ્તુએ—સમય, મુદ્ધિ, સંપત્તિને નાશ કરી રહ્યા છીએ.
આદર્શ પુસ્ત્રેાના જેવા થવાને બદલે મનુષ્યા આદર્શ પુરુષને જ અહુધા પોતાની પરિસ્થિતિ પ્રમાણે ઘડી કાઢે છે. એ માનનિળતાથી જૈનસમાજ પણ મુક્ત નથી અને તેથી દરેક ફિરકાવાળા મહાવીરને પોતાના બામાં ગાઠવવાને ઉપહાસાસ્પદ પ્રયત્ન કરી રહ્યા છીએ.
'
ખીન્નને અહિ ંસાના પાડે શીખવવાની અનેક હિલચાલા કરનાર જો અંદરોઅંદર હિંસા કરે તો તેના જેવા ઢાંગી ખીજા ક્રાણુ હોઈ શકે? '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org