________________
૧૭૨ ]
દેશન અને ચિતન
મિત્રતાના પાયા હતા વિદ્યાધ્યયન અમારે આગળ વધારવુ અને તેમણે પેાતાના મિત્રો સાથે મળી આર્થિક અને બીજી જવાબદારી લેવી તે. આ પાયા ઉપર અમે બે મિત્રો અને ચારેક ખીન્ત વિદ્યાથીએ એમ છ જણે કશી ગંગાકિનારે અસ્સી-ભજ્જૈની ઘાટ ઉપર અધ્યયનસત્ર શરૂ કર્યું. બાબુજી ઝવેરાત ઉપરાંત બીજા અનેક વ્યવસાયા કરતા. તેમની મુખ્ય પેઢી તા આગરામાં, પણ તે અવારનવાર કાશી આવે. આમ એક વ ચાલ્યું. દરમિયાન બાબુજી સાથે અમારો પરિચય ગાઢ બનતા ગયા. પરસ્પર વિશ્વાસ બંધાયા અને સાથે મળી વિચારે અને યેાજના પણ કરતા રહ્યા કે અધ્યયન સમાપ્ત કરી શું શું કામ કરવાં ? કયાં કરવાં? અને કેવી કેવી રીતે કરવાં? ત્યાદિ.
એ જમાને! ખ’ગભંગની ચળવળમાંથી જન્મેલ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના હતા. અને સાથે જ મનહન માલવિયાજીના હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના પ્રચંડ આંદેલનને હતેા. અમે વિચાર્યું કે વિદ્યા વિષયક જે જે કામ કરવાં તેનું કેન્દ્ર કાશી રાખવું અને જૈન સમાજને મધ્યવર્તી રાખી વિદ્યાને લગતાં બધાં કામે ગાવાં. આર્થિક પ્રશ્ન અને ખીન્ન વહીવટી પ્રશ્નો એ બાબુજી પેતે પોતાના મિત્રા સાથે મળીને ઉકલે, આ વિચાર પ્રમાણે ઈ. સ. ૧૯૧૩-૧૪માં કામ કરવાને સમય પાકો.
અમે વિચાર્યું કે શરૂઆત આગરામાં કરે. પછી ચગ્ય કાર્યકર્તાઓ મળે અને કામની દિશા તેમ જ પદ્ધતિ નક્કી થાય ત્યારે કાશીમાં બધું. તંત્ર લઈ જવું. આ રીતે ૧૯૧૪માં હું સર્વપ્રથમ આગરા જઈ વસ્યા અને ત્યાં બેસી શું શું કરવું, કેાના સહચારથી કરવું, કેવી રીતે કરવું વગેરે વિચારી લીધું. પણ આ બધા વિચારમાં બાબુજી સાથે જ હોય અને આર્થિક પ્રશ્ન પ્રત્યે કે ખીત વ્યવહારૂ પ્રશ્ન પરત્વે અમે બધું તેમના ઉપર જ છેડી દઈ એ. તે દૃઢ સંકલ્પ અને જુસ્સાથી હંમેશાં મને એક જ વાત કહે કે તમે ફાવે તે ચેાજના કરી, કામ કરે પણ કદી મૂંઝારો નિહ.' તેમના આવા ઉત્સાહથી હું પણ તે વખતની સમજણ અને પરિસ્થિતિ પ્રમાણે કામ વિચારતા, માણસે મેળવતા અને વિદ્યાથી ઓને રાખતે,
ભાભુ તદ્દન તરુણ હતા તે પત્ની ગુજરી ગઈ. સાત ન હતી. પિતા, માતા અને ભાઈઓએ બીજું સગપણ વિચાર્યું, પણ બાબુજી મરણુપથારીએ પડેલ પત્નીને આપેલ છેલ્લા વચનને અનુસરી ફરી લગ્નમાં પડ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org