________________
સ્ત્રીજાતિ અને દૃષ્ટિવાદ
[ ૧૯૫
કરાયો ?
આ તર્કોના સંબંધમાં સક્ષેપમાં એટલું જ કહેવાનુ` છે કે માનસિક અથવા શારીરિક દેખ બતાવીને શાબ્દિક અધ્યયનના જે નિષેધ કરાયેલા છે તે પ્રાયિક જણાય છે; અર્થાત્ વિશિષ્ટ સ્ત્રીએ માટે અધ્યયનના નિષેધ નથી. આના સમનમાં એમ કહી શકાય કે જે વિશિષ્ટ સ્ત્રીએ! દૃષ્ટિવાદનું અજ્ઞાન, વીતરાગભાવ, કેવળજ્ઞાન અને મેાક્ષને પ્રાપ્ત કરવામાં સમ` થાય છે, તે પછી તેનામાં માનસિક દોષતી સભાવના પણ કેમ હોઈ શકે? તેમ જ વૃદ્ધ, અપ્રમાદી અને પરમપવિત્ર આચારવાળી સ્ત્રીઓમાં શારીરિક અશુદ્ધિ પણ કેમ બતાવી શકાય ? જેતે દૃષ્ટિવાદના અધ્યયન માટે યોગ્ય માન્યા તે પુરુષો પણ——જેવા કે સ્થૂલભદ્ર, દુલિક પુષ્યમિત્ર આદિ—તુચ્છવ, સ્મૃતિદેય વગેરે કારણોથી દૃષ્ટિવાદની રક્ષા ન કરી શકયા.
$
तेण चितियं भगिणीण इटि दरिसेमि त्ति सोहरूवं विव्व । —આવશ્યક વૃત્તિ, પૃ. ૬૯૮-૧.
' ततो आयरिएहि दुव्यालय पुस्तमिती तस्स बायणारिओ दिष्णी । ततो सो कवि दिवसे वाणं दाऊग आयरियमुवद्धि भइ-मम वायण देतस्स नासति, जं च सण्णाघरे नाणुप्पेहिय, अतो मम अझरतस्य नवमं पुत्रं नाखिहिति । तोहे आयरिया चितेति-जइ तव एयरस परममेहाविस्ख एवं झरतस्स नासइ अन्नरस चिरन चैव ।
—આવશ્યકવૃત્તિ, પૃ. ૩૦૮.
આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ સ્ત્રીઓ માટે જ ભણવાના નિષેધ ક્રમ કરાયે ? આ પ્રશ્નને ઉત્તર એ રીતે આપી શકાય: ( ૧ ) સમાન સામગ્રી મળવા છતાં પણ પુરુષોની સરખામણીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનુ ઘેાડી સખ્યામાં તૈયાર થવું, અને (૨) બીજી ઐતિહાસિક પરિસ્થિતિ.
(૧) જે પશ્ચિમ વગેરે દેશોમાં તે ભણવા વગેરેની સામગ્રી પુરુષો સમાન પ્રાપ્ત થાય છે ત્યાંના તિહાસ જોવાથી આ જાણી રાકાય છે કે સ્ત્રીઓ પુરુષોની તુલ્ય થઈ શકે છે; પરંતુ યોગ્ય વ્યક્તિઓની સખ્યા સ્ત્રીજાતિની અપેક્ષાએ પુષ જાતિમાં વધારે થાય છે.
( ૨ ) દિગમ્બર આચાર્ય કુંદકુંદ સરખાયે પણ શારીરિક અને માનસિ દેષોના કારણથી સર્જાતને દીક્ષા માટે અયાગ્ય કરાવી છે :
लिंगम्मि य इत्यीणं, थणंतरे णाहिकक्खदेसम्मि |
भणिओ सुमो काओ, ता का होइना ! |
.
Jain Education International
—પાહુડગત સુત્રપાડ઼ ગા. ૨૪-૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org