SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તભગી [ ૬ ] [એમ.એ.ના પરીક્ષાથી એક દક્ષિણી વિદ્વાન મહારાયે સપ્તલ મી' એટલે શું તેનું દિગ્દર્શન આપવાની વિનંતી કરતાં પડિત સુખલાલજીએ સાર રૂપે – મુદ્દા રૂપે જણાવેલ તે અત્રે આપવામાં આવે છે. ] સ્વરૂપ દર્શાવનાર વચનના પ્રકાર અર્થાત્ ૬. ભંગ એટલે વસ્તુનું વાકયરચના. ૨. એ સાત કહેવાય છે, છતાં મૂળ । ત્રણ જ છે. બાકીના ચાર એ ત્રણ મૂળ ભગાના પારસ્પરિક વિવિધ સંયોજનથી થાય છે. ૩. કાઈ પણ એક વસ્તુ વિશે કે એક જ ધમ પરત્વે ભિન્ન ભિન્ન વિચારાની માન્યતામાં ભેદ દેખાય છે. એ ભેદ વિરોધ રૂપ છે કે નહિં અને જો ન હાયતા દેખાતા વિરાધમાં અવિધ કેવી રીતે ઘટાવવે ? અચવા એમ કંહા કે અમુક વિક્ષિત વસ્તુ પરત્વે જ્યારે ધવિષયક દૃષ્ટિભેદે દેખાતા હાય ત્યારે એવા ભેદોને પ્રમાણપૂર્વક સમન્વય કરવા, અને તેમ કરી બધી સાચી દૃષ્ટિએને તેના યેાગ્ય સ્થાનમાં ગેાવી ન્યાય આપવા એ ભાવનામાં સપ્તભંગીનું મૂળ છે. દાખલા તરીકે એક આત્મદ્રવ્યની ખમતમાં તેના નિયત્વ વિશે દૃષ્ટિભેદ છે. કાઈ આત્માને નિત્ય માને છે તો કાઈ નિત્ય માનવા ના પાડે છે. કાઈ વળી એમ કહે છે કે એ તત્ત્વ જ વચન-અગાચર છે. આ રીતે આત્મતત્ત્વની ખાખતમાં ત્રણ પક્ષ પ્રસિદ્ધ છે. તેથી વિચારવું એ પ્રાપ્ત થાય છે કે શું તે નિત્ય જ છે. અને અનિત્યત્વ તેમાં પ્રમાણબાધિત છે? અથવા શું તે અનિય જ છે અને નિત્યત્વ તેમાં પ્રમાણબાધિત છે ? અથવા તેને નિત્ય કે અનિત્ય રૂપે ન કહેતાં અવક્તવ્ય જ કહેવું એ યોગ્ય છે? આ ત્રણ વિકલ્પોની પરીક્ષા કરતાં ત્રણે સાચા હોય તે! એમના વિરોધ દૂર કરવા જ જોઈએ. જ્યાં સુધી વિરાધ ઊભા રહે ત્યાં સુધી પરસ્પર વિરુદ્ધ અનેક ધર્મો એક વસ્તુમાં છે એમ કહી જ ન શકાય. તેથી વિધિપરિહાર તરફ઼ે જ઼ . સપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249266
Book TitleSaptabhangi
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Anekantvad
File Size59 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy