________________
જીવતા અનેકાન્ત
[ ૮૭
જે અનેકાંતષ્ટિ અનેક ખાજુથી અનેક વસ્તુનું અનેક રીતે જૂનું નવું જ્ઞાન સચિત કરવા પ્રેરી શકે, તે જ અનેકાંતદૃષ્ટિની હિમાયત કરનાર વર્ગ માં જ્યારે સાહિત્ય-ઉપાસના અને વિદ્યા-ઉપાસનાની બાબતમાં આટલું અધુ પામરપણું દેખાય, ત્યારે એમ ક્યા માણસ માની શકે કે જૈન પરંપરામાં અનેકાંતદૃષ્ટિ જીવતી છે?
હવે સમાજક્ષેત્ર લઈ વિચારીએ. સમાજને મૂળ પાયે લગ્નસંસ્થા છે. એને અસલી ઉદ્દેશ એ છે કે માણસ પોતાની શક્તિના નિરકુશ આવાને મર્યાદિત અને વિવેકી નિયમન દ્વારા કાબૂમાં લઈ તેના એવી રીતે વિનિયોગ કરે છે કે જેથી સમાજતંતુ ચાલુ રહે અને તે ઉત્તરાત્તર વધારે અભ્યુદયવાન અને. આ ઉદ્દેશની દૃષ્ટિએ લગ્નસંસ્થા માંગલિક જ નહિ, પણ પવિત્ર તેમ જ આશીર્વાદરૂપ પણ છે. જો એથી વિપરીત માત્ર દેહવાસનાપ્રેરિત લગ્નસંસ્થા ચાલે તો એ નથી માંગલિક કે નથી પવિત્ર, ઊલટી શાપરૂપ છે. જ્યાં લગી આવા વિવેક જાગરૂક રહે છે અને તેનુ જ પાણુ વિચારકા દ્વારા કરવામાં આવે છે, ત્યાં લગી અનેકાંત એ સંસ્થા પરત્વે વતા છે એમ કહી શકાય. આપણે ભૂતકાળના તિહાસ અને વર્તમાન આપણા સમાજનું માનસ જોઈએ, તે આપણને જારશે કે આ બાબતમાં અનેકાંત જીવિત રહ્યો નથી. જૈન સમાજમાં વિચારકાનું મુખ્ય સ્થાન આવ્યા છે. ત્યાગીઓની આ સંસ્થા માત્ર એક જ આપતી આવી છે અને અત્યારે પણ એ જ રીતે ભાર આપે છે, તેથી એ લખાણમાં કે ઉપદેશમાં જ્યાં ને ત્યાં કે જ્યારે અને ત્યારે એક જ વાત કહેતી આવી છે કે લગ્ન એ તો નકામી ઉપાધિ અને ધન છે તેમ જ એ અપવિત્ર છે. આવા સતત ઉપદેશ અને પ્રચાર હોવા છતાં પ્રકૃતિથી જ જે સંસ્થા સમાજ સાથે સંકલિત છે, તે નાબૂદ થઈ નથી અને થવાની પણ નથી. પરંતુ એવા અકાન્તિક ઉપદેશનું સમાજ-માનસ ઉપર એક પરિણામ એ આવ્યું છે કે તે લગ્નસંસ્થા નભાવ્યે જાય છે, પણ જાણે પરાણે ગળે ઢાલ ખષ્યા હાય તે રીતે જ તે તેને બજાવે છે. એક માજી આવેગા અને જો ઉત્સાહભેર વ્યક્તિને લગ્ન તરફ પ્રેરે છે અને ખીજી બાજુ તેના મનમાં ઊંડે ઊંડે વારસાગત લગ્નની અપવિત્રતાના વિવેકશૂન્ય સંસ્કાર પાષાતા જાય છે, પરિણામે કૌટુંબિક જીવનમાં જ્યારે અનેક જાતની દારીના પ્રસંગ આવે છે ત્યારે માણુસ વિવેકદૃષ્ટિ ન હોવાથી મોટે ભાગે કાંટાળી યોગ્ય રસ્તો કાઢવાને બદલે લગ્નસંસ્થાની અપવિત્રતાને સ્મરણે
વાખ
Jain Education International
For Private & Personal Use Only
ત્યાગીઓ ભાગવતા આશ્રમ ઉપર ભાર
www.jainelibrary.org