SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ જીગવાન મહાવીર મહ૭ આમાં ભતબ્યભેદ જન્મે છે અને શાને લીધે તે એકમત થઈ શકતા નથી: જે જિજ્ઞાસુવ શ્રવણુવાચનની પ્રાથમિક શ્રદ્ધા-ભૂમિકામાં હોય છે તે દૂરથી ચિત્ર કે મૂર્તિ જોનાર જેવા શબ્દસ્પ શ્રદ્ધાળુ હોય છે. તેને અન પ્રત્યેક શબ્દ યથાર્થ હકીકતના મેધક હાય છે. તે શબ્દના વાચ્યાથની આંગળ જઈ તેની સંગતિ અસંગતિ વિશે વિચાર કરતો નથી, અને એ શાસ્ત્ર મિથ્યા કુર એવા મિથ્યા શ્રમથી શ્રદ્ધાને ખળે વિચારપ્રકાશને વિરોધ કરે છે, તેવુ કાર જ બંધ કરવા મથે છે. બીજો તર્કવાદી જિજ્ઞાસુવ મુખ્યપણે શબ્દના વાચ્યાર્થીની અસંગતિ ઉપરજ ધ્યાન આપે છે, અને એ દેખાતી અસંગતિની પાછળ રહેલ સંગતિઓની સાવ અવગણના કરી જીવનકથાને જ કષિત માની બેસે છે. આમ અપરિમાર્જિત શ્રદ્ધા અને ઉપરણ્ણા તર્ક એ એજ અથડામણાનાં કારણો છે. સ ંશાધન અને નિદિધ્યાસનની ભૂમિકામાં આ કારણે નથી રહેતાં, તેથી મન સ્વસ્થપણે શ્રદ્ધા અને મુદ્ધિ અને પાંખાને આશ્રય લઈ સત્ય ભગી આગળ વધે છે. ત્રીજી ભૂમિકામાં અત્યાર સુધી જે પ્રગતિ નારા મને સાધી છે, તે જોતાં તેમાં પહેલી અને ખીજી ભૂમિકા અવિાષપણે સમાઈ જાય છે. અત્યારે મારી સામે ભગવાન મહાવીરનું જે ચિત્ર કે જે મૂતિ ઉપસ્થિત છે તેમાં તેમની જીવનકથામાં જન્મથી નિર્વાણ પન્ત ડગલે ને પગલે ઉપસ્થિત થતા કાર્ડો દેવાની દેખીતી અસંગતિ તેમ જ ગર્ભાપહરણ જેવી અસંગતિ ગળી જય છે. મારી સંશાધનોનમિત કલ્પનાના મહાવીર કેવળ માનવાટિના અને તે માનવતાની સામાન્ય ભૂમિકાને પુરુષાર્થ બળ વટાવી ગયા હોઈ મહામાનવરૂપ છે. જેમ દરેક સમ્પ્રદાયના પ્રચારકા પેતાતાના ઇષ્ટદેવને સાધારણ લોકાના ચિત્તમાં પ્રતિષ્ઠિત કરવા માટે તેને સરળતાથી સમજાય એવા દૈવી ચમત્કાર તેના જીવનમાં ગૂંથી કાઢે છે, તેમ જૈન સમ્પ્રદાયના આચાર્યોં પુછ્યુ કરે, તે એ માત્ર ચાલુ પ્રથાનું પ્રતિબિંબ ગણાવું જોઈ એ. લલિતવિસ્તર વગેરે ગ્રંથા મુહુના જીવનમાં આવા જ ચમત્કાર વણુ વે છે. હરિવંશ અને ભાગવત પણ કૃષ્ણના જીવનને આ જ રીતે આલેખે છે. બાઈબલ પણ દિવ્ય ચમત્કારાથી મુક્ત નથી. પણ મહાવીરના જીવનમાં દેશની ઉપસ્થિતિના અર્થો બટાવાતા હોય તો તે એક જ રીતે ઘટી શકે કે મહાવીરે પુરુષાથ વડે પોતાના જીવનમાં માનવતાના આધ્યાત્મિક અનેક દિવ્ય સગુણાની વિભૂતિ પ્રાપ્ત કરી હતી. આવી સૂક્ષ્મ મને ગમ્ય વિભૂતિ સાધારણું લોકાના મનમાં હસાવવી હાય તો તે સ્થૂળ રૂપકા દ્વારા જ સાવી સકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249187
Book TitleMahavir
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Tirthankar
File Size138 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy