________________
૨૩૪
ઉપાધ્યાય શ્રી યશેવિજયજી મહારાજના શ્રથાને પ્રગટ કરવા પૂજ્યશ્રીની પ્રેરણાથી ‘યશેભારતી જૈન પ્રકાશન સમિતિ ’ની સ્થાપના થઈ. એ સુ'સ્થા તરફથી દસ વરસમાં સ’સ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષાના ૩૦ પ્રથા તેઓશ્રીની અથાગ મહેનતથી સંશાધન-સપાદન કરવાપૂર્ણાંક પ્રકાશિત થયા છે. આ અથાગ પરિશ્રમ માગે તેવુ અત્યંત કઠિન કાર્ય પણ તેઓશ્રીએ પર પાડયું. ત્યારપછી કળાનાં પ્રકાશને માટે ‘ચિત્રકળા નિર્દેશન ' નામની કળા આખત સ્વતંત્ર કાય કરી શકે તેવી સંસ્થા પણ સ્થાપી. આ સસ્થાએ પ્રગતિના પંથે પદાર્પણ કરી પ્રારંભમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીનું અનુપમ ચિત્રસંપુટ પ્રગટ કર્યુ છે. પ્રારંભમાં સંસ્થા તરફથી પ્રાચીન સ્તવ, પદો અને ગીતાની રેકોર્ડ તૈયાર કરાવી, જેનસમાજમાં એક નવી જ પહેલ કરી, આજની યુવાન પેઢીને પ્રાત્સાહિત કરી છે.
શાસનપ્રભાવક
અત્રેડ-અભૂતપૂ વિશ્વપ્રસિદ્ધ ગ્રન્થનું પ્રકારાન : છેલ્લા એક દશકાથી પૂજ્યશ્રીએ વિશ્વવ ંદ્ય ભગવાન મહાવીરસ્વામીની શાસ્ત્રીય કથાને ૩૫ સુ ંદર ચિત્રમાં અ ંકિત કરવા માટે ભગીરથ પુરુષાર્થ સેવ્યે છે. આ ચિત્રાનું સર્જન કરવા માટે તેમણે સિદ્ધહસ્ત ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાને વારંવાર સૂચનાઓ આપી, ચિત્રા ભાવનામય અને સુ ંદર બને તે માટે પ્રેરણા આપી છે. તેમનુ એક કલાકાર તરીકે સન્માન સાચવીને, તેમની પાસેથી કામ લીધું છે. વળી આ ગ્રંથ ચિરસ્મરણીય બની રહે તે માટે આ ચિત્રાના પરિચય એ રીતે આપ્યા છે કે તેમાં ભગવાન શ્રી મહાવીરસ્વામીની સંપૂર્ણ જીવનકથા કડીબદ્ધ આવી જાય. પરિણામે, વાંચકોના મન પર ભગવાનનું સળંગ-સુરેખ ચિત્ર અ`તિ થાય. વિશેષમાં આ ગ્રંથો લાભ બધા લઈ શકે તે માટે તેને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી – ત્રણે ભાષામાં પરિચય આપ્યા છે. જૈનશાસનના ઇતિહાસમાં આવું પ્રકાશન પહેલી જ વાર થયુ છે. પૂજ્યશ્રીનાં સૂઝસમજ, બુદ્ધિ પ્રતિભા, અનુભવ અને કળાષ્ટ વડે તૈયાર થયેલું આ ચિત્રસ’પુત વિશ્વવિખ્યાત બન્યુ છે.
મુંબઈ–બરલા માતુશ્રી ગૃહમાં યાદગાર ઉદ્ઘાટન : આ અનેડ અને અભૂતપૂર્વ ગ્રન્થના અતિભવ્ય પ્રકાશનસમારેહ તા. ૧૬-૬-૭૪ના રોજ ખીરલા માતુશ્રી ગૃહ-મુંબઈમાં પૂ. ગુરુદેવેાની અધ્યક્ષતામાં ભારે જનમેદની વચ્ચે આન ંદપૂર્વક થયા હતા. ખીરલા સભાગૃહમાં ૩૦ વર્ષીમાં આવા સમારે થયેા ન હતા. એ વખતે મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન શ્રી અનંતરામ જોષીએ આ ગ્રંથનું પ્રકાશન કર્યુ` હતુ`. દેશભરમાંથી ગવન રે, પ્રધાનો, આચાયૅ, વિદ્વાને અને અનેક સ ંઘેાના સંદેશાએ આવ્યા હતા. ચારેય સંપ્રદાયના આગેવાનાએ હાજરી આપી હતી. આ સંપુટ ચારેય સંપ્રદાયના આગેવાનાએ સમારંભ વખતે પૂ. ગુરુદેવને અર્પણુ કર્યાં હતા. ચિત્રસંપુટને રથમાં મૂકી, મેટરમાં મૂકી કચ્છ, રાજસ્થાનમાં વરઘોડા નીકઢ્યા હતા. મદ્રાસ, જયપુર વગેરે સ્થળે જંગી સમણુ સમાર ંભા યેજાયા હતા. ચિત્રસ'પુટ પાછળ પ્રજા ઘેલી બની ગઇ હતી. પૂજ્યશ્રીની આ કાર્યમાં કામે લાગેલી પ્રતિભા અને પુરુષાથની ભારોભાર પ્રશંસા થઈ હતી.
આચાર્યશ્રીની મહાન કૃતિને! વિશ્વને મહાન લાભ : તાજેતરમાં સુરત
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org