SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શાસનપ્રભાવક દિવસ તેણે શ્રી હેમચંદ્રસૂરિને મળવાનું ગોઠવ્યું; પણ રાજકવિ શ્રીપાલે આચાર્ય શ્રીને ન મળવા વિનંતિ કરી, ત્યારે આચાર્યશ્રીએ ગભીરપણે શ્રીપાલને જણાવ્યુ` કે, * એ અસાધારણ સિદ્ધ સારસ્વત પતિ છે. એ નિરભિમાની બનીને આવે તે તેને સત્કાર આપવે જ જોઇ એ.’1 એક દિવસ પ’ડિત દેવમેધ આચાર્ય હેમચ`દ્રસૂરિને મળવા ઉપાશ્રયે આવ્યા. આચાર્યશ્રીએ તેને પોતાના અર્ધાસન પર બેસાડી તેને સત્કાર કર્યાં. આ સરળતા જોઈ ને પંડિત દેબેધ આચાર્ય શ્રી માટે ખેલ્યા કે, 66 पातु यो हेमगोपालो दण्ड- कम्बलमुद्वहन् । षड्दर्शनपशुग्रामचारयन् સૈમવાતુ —જે પાદન રૂપ પશુઓને જૈન ગાચરમાં ચારી રહ્યા છે તે દડ અને કાંબલીવાળા હેમ—ગે પાલ તમારું રક્ષણ કરો.” આચાય શ્રીએ ત્યારે જ રાજકવિ શ્રીપાલને ખેલાવી અને વચ્ચે મૈત્રી કરાવી દીધી. કેમ કે, ઝગડા મટાડવા એ સાધુને ધર્મ છે. વળી, રાજા પાસેથી તેને લાખ દ્રવ્ય અપાવ્યુ અને તે પછી દેખાધ આત્મકલ્યાણ માટે ગગાકિનારે ચાલ્યા ગયા. વિ. સ. ૧૧૮૫માં રાન્ત સિદ્ધરાજ પુત્રકામનાથી ઉઘાડે પગે તીર્થયાત્રા કરવા નીકળ્યા. તેમણે આચાર્ય હેમચંદ્રસૂરિને સાથે લીધા. યાત્રામાં રાજાએ શહેાર ગામ બ્રાહ્મણાને ભેટ આપ્યુ.. શત્રુજ્યતીર્થ માં ભગવાન ઋષભદેવની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. ગિરનારતીર્થ ના જીર્ણોદ્ધાર માટે પૂરી રકમ આપી. તીમાં યાત્રિકાને પાળવાના આદેશ અહાર પાડવા. ભગવાન નેમિનાથ, અંબિકાદેવી અને અવલોકનશિખર (પાંચમી ટૂંક )માં ભગવાન નેમિનાથનાં દર્શન પૂજન કર્યા; અને પ્રભાસપાટણ થઈ સેક્રમનાથ મહાદેવની યાત્રા કરી. આચાર્યશ્રીએ અહી શિવાલયમાં મહાદેવના ગુણાનુ પ્રતિપાદન કરતી સ્તુતિ કરી કે, “ જે તે સમયે, જેવા તેવા, જે તે નામથી, જે તે હા, પણ હે ભગવન્ ! તમે જો દેષ રહિત હૈ તે તમને એકલાને જ નમસ્કાર કરું છું.” રાજાએ અહી ઘણું દાન કર્યું. (" આચાર્ય શ્રીએ કેડિનાર જઈ ને અઠ્ઠમતપપૂર્ણાંક અંબિકાદેવીને આરાધી અને રાજાના સંતાન માટે પૂછ્યું. દેવીએ કહ્યું કે— “ રાજાના ભાગ્યમાં પુત્ર નથી; પશુ તેના પછી કુમારપાળ ગુજરાતના રાજા થશે, જે રાજ્યને વધારશે, ભેગવશે અને માટે પરમાત—શ્રાવક થશે. આ વાત આચાય શ્રીએ રાજા સિદ્ધરાજને જણાવી. તેને આ વાત રુચિ નહીં. કુમારપાળને કડવા તેણે ષડ્યંત્ર રચ્યું. આ વાતની કુમારપાળને જાણ થતાં તે ગુપ્તવેશે નાસી ગયે.. "" વિ. સ. ૧૧૯૨માં શ્રી હેમચ’દ્રાચાર્ય' ખભાતમાં ચાતુર્માસ બિરાજમાન હતા. કુમારપાળ નાસતા નાસતા ત્યાં આવ્યા. આચાર્યશ્રીએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે- - હું આથી સાતમે વર્ષે તુ રાજા બનીશ. ” આચાર્યશ્રીએ ત્યારે રાજ્યના સૈનિકોને આ તરફ આવતા જોઈ કુમારપાળને 'ડિયામાં તાડપત્ર પાછળ સતાડી દીધા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249083
Book TitleHemchandrasuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Story
File Size339 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy