SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ *૧૦ આ કથનના રહસ્યને કોઈ રાજાના આગમનની વાત એટલી ખૂબીથી થયું કે બપ્પભટ્ટસૂર અને આમ રાજા સિવાય જાણી ન શકયું. બીજા દિવસે બપ્પભટ્ટિસૂરિએ સભાની વચ્ચે આમ સપ્રમાણ કહી બતાવી. રાન્તધરાજે પણ સત્ય હકીકત જાણી, આચાર્યશ્રીને વિહાર કરવા સમતિ આપી. આથી શ્રી ખપ્પભટ્ટસૂરિ ત્યાંથી વિહાર કરી કાન્યકુબ્જ (કનાજ ) પધાર્યા. ' 66 આચાર્ય સિદ્ધસેનસૂરિ એ વખતે વૃદ્ધ થઈ ગયા હતા. શિષ્ય બપ્પભટ્ટને કનાજથી પેાતાની પાસે ખેલાવી ગણના સારાયે ભાર તેમને સોંપ્યા અને પાતે અનશન લઈ સ્વર્ગ વાસ પામ્ય!. આચાય બપ્પભટ્ટસૂરએ પણ તે પછી જ્યેષ્ઠ ગુરુબંધુ શ્રી ગોવિંદસૂરિ અને શ્રી નન્નસૂરિને તે ગચ્છ ભળાવી આમ ’રાજાની વિનંતિથી કનેાજ પધાર્યાં. એક વાર આમ ’રાજાને બપ્પભટ્ટસૂરિના ચારિત્રધર્માંની કોટી કરવાનું મન થયું. એક રાત્રે તેણે એક ગણિકાને પુરુષવેશ પહેરાવી બપ્પભટ્ટસૂરિ પાસે એકલી. અપ્પભટ્ટસૂરિ સૂતા હતા. ગણિકા અવાજ કર્યાં વગર અપ્પભટ્ટસૂરિ સૂતા હતા ત્યાં પહોંચી અને તેમનાં ચરણની સેવા કરવા લાગી. સ્ત્રીના કમળ હાથના સ્પર્શે. અપલટ્ટિસૂરિ જાગી ગયા અને તરત જ ઊભા થઈ ખેલ્યા કે— વાયુથી તૃણ ઉડાડી શકાય છે પણ મૈરુપત કપાયમાન થતે નથી. તું જે માગે થી આવી છે તે માગે` કુશળતાપૂર્વક પાછી ચાલી જા, તેમાં જ તારું કલ્યાણ છે. '' આ સાંભળીને ગણિકા ઝંખવાઈ ને ચાલી ગઈ અને સવારના ‘ આમ 'રાજા પાસે જઈને ગણિકા બેલી કે—ઃ રાજન્ ! આચાર્ય અપ્પટ્ટિ પેાતાના વ્રતમાં મેરુની જેમ ઢ છે. તેમનું મન મારા હાવભાવથી જરા પણ ચલાયમાન થયું નહિ. • આમ કાન્ત શ્રી અપ્પટ્ટિસૂરિના દૃઢ ચરિત્રમળની આ વાત સાંભળી અતિ પ્રસન્ન થયેા. પણ તેમનાં દર્શન કરવા જવામાં તેને હવે ખૂબ સકોચ થવા લાગ્યા. આચાય અપભિટ્ટસૂરિએ આવીને તેમા સોચ દૂર કરવા કહ્યું કે રાજન્ ! વધારે વિચાર કરવાની કંઈ જરૂર >" નથી. રાજાને સર્વ પ્રકારે પરીક્ષા કરવાના અધિકાર છે. ’’ શાસનપ્રભાવક ' એક વખત રાજા ધરાજના નિમ་ત્રણથી, ‘આમ રાજા તરફથી આચાય બપ્પભટ્ટસૂરિ અને રાજા ધાજ તરફથી બૌદ્ધ વિદ્વાન વનકુંજરના છ મહિના સુધી શાસ્ત્રાર્થ થયે. અને રાજાએ હાજર હતા. અંતે આચાય અટ્ટિ વિજય થયા. શાસ્ત્રામાં જય મેળવવાથી * તેમને ‘ વાદિકુ જરકેસરી'નું બિરુદ અપાયુ. આ પ્રસંગ પછી આચાર્ય અભિટ્ટના સમજાવવાથી · આમ ’રાજા અને ધર્મરાજ વચ્ચે ઘણા જૂના વૈરનું શમન થયું. આને લીધે જૈનધર્મ ને મેટા મહિમા થયા. Jain Education International 2010_04 " : મથુરાના વાતિ નામે સાંખ્યયોગીના મંત્રપ્રભાવથી આમ ' રાજા પહેલેથી પ્રભાવિત થયા હતા. એક વખત બપ્પભટ્ટિસૂરિએ આમ ’રાજને જૈનધર્મ અંગીકાર કરવાની પ્રેરણા આપી. ઉત્તરમાં · આમ ' રાજાએ કહ્યું કે આપે વિદ્યાબળથી મારા જેવાને પ્રભાવિત કરવાનું જાણી શકાય કે આપ જ્યારે મથુરાના વાતિ યાગીને કાર્ય કર્યુ છે, પણ આપની શક્તિ ત્યારે મેધ ધુમાડી જૈન બનાવે. "7 For Private & Personal Use Only આમ ' રાજાનાં આ વચનેથી બપ્પભટ્ટસૂરિએ મથુરા તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચી www.jainelibrary.org
SR No.249075
Book TitleBappabhattasuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size205 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy