SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.૮૫ કાઉસગ્ગ પૂર્ણ થયો તે બીજાને ખબર કેમ પડે ? ઉ.૮૫ ‘નમો અરિહંતાણં' મોટેથી બોલવાથી. (મુખ્ય સાધુ મહારાજ કાઉસગ્ગ પારે પછી જ પરાય) પ્ર.૮૬ ક્યા પ્રતિ.ના એક જ કાઉ.માં ક્યા બે સૂત્રનું સ્મરણ થાય છે ? ઉ.૮૬ સંવત્સરીના પ્રતિ.માં ૪૦ લોગસ્સ અને ૧ નવકાર બોલાય છે. પ્ર.૮૭ કાઉસગ્ગમાં ક્યા સૂત્ર સંપૂર્ણ, અપૂર્ણ અને થોડું ઓછું સ્મરણ કરવાનું હોય છે ? ક્યા સૂત્ર સંપૂર્ણ, અપૂર્ણ અને થો હોર્ક સમરણ કરવાનું હોય છે. ઉ.૮૭ સંપૂર્ણ-શાંતિનાં કાઉમાં., અપૂર્ણ-સાગરવર ગંભીરા-કુસુમિણ સ્વપ્ન, ઓછું (અપૂર્ણ)-ચંદેસુ નિમ્મલયા વિધિના કાઉસગ્ગમાં. પ્ર.૮૮ ક્યા પ્રતિ.માં પચ્ચક્ખાણ આવશ્યકની મુહપત્તિનું બે વખત પડિલેહણ થાય છે ? ઉ.૮૮ પક્ષી, ચઉમાસી, સંવત્સરી, દેવસી. પ્ર.૮૯ માત્ર મુહપત્તિનું પડિલહેણ કરી ક્યા પ્રતિક્રમણનો પ્રારંભ થાય ? ઉ.૮૯ પક્ષી, ચોમાસી, સંવત્સરી. પ્ર.૯૦ પ્રતિ.માં ચાલુ ક્રિયા(સૂત્ર) ફરી ક્યા કારણે કરવી પડે ? ઉ.૯૦ છીંક આવવાથી, આડ પડવાથી. મો ફરી ક્યા કારણે કરવી પડે ? –વંતુ પ્ર.૯૧ વર્ષમાં ક્યા ૬ સળંગ દિવસોમાં પાંચમાંથી ચાર (પાંચ) પ્રતિક્રમણ સંઘ કરે છે ? ઉ.૯૧ દિવસ-શ્રાવણ વદિ ૧૪ થી ભાદરવા સુદ-૪ પ્રતિક્રમણ-ચોમાસી પ્રતિક્રમણ છોડી-બાકીના-૪ + માંગલિક. પ્ર.૯૨ સાધુ-સાધ્વીજી માંગલિક પ્રતિ. ક્યારે કરે ? ૩.૯૨ પક્ષી-ચોમાસી-સવંત્સરીના આગલા દિવસે, વિહાર કરેલ હોય તે દિવસે. પ્ર.૯૩ સાધુ સાધ્વી હોવા છતાં માત્ર શ્રાવકો જ પ્રતિક્રમણમાં કઈ ક્રિયા ક્યું સૂત્ર બોલી કરે ? ૩.૯૩ સામાયિક લેવા પારવાની વિધિ, અભ્રુઈજ્જેસુ સૂત્રદ્વારા વંદનાની ક્રિયા. Sutra gyana # 14 www.jainuniversity.org
SR No.249049
Book TitlePratikramana Sutra Gyana
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Education
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy