SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ યદેવભાઈ શુકલ ३७ (આ) અત્ર ‘ચિત્રનુ' કૃતિ તેઃ 'વોધને દુવિધાયસૂત્ર વળેન ગોષ નિર્જન પ્રતિજ્ઞતિ સાર્થક્પૃ. ૧૫ પાટીપ ૧ (૨) હસ્તપ્રતના દોષ દર્શાવી શુદ્ધ પાઠની ચર્ચા તેમણે કરી છે. (અ) સન્ધિપાદમાં સુત્ર 7 ચે | L | ના ઉદાહરણ મા અ ંગે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું છે કે અત્રે જોવિ પાઠઃ તિતઃ વિતે વા જિવિધ્વમારાતઃ | પૃ. ૭ પાટીપ ૫ આ) આખ્યાનપાદમાં સૂત્ર ૩૧ મેઃ ફ્ઃ । ના ઉદાહરણ ચત્તુરત્ર' સત્ત્વમીથઃ । તે બદલે અમેત્તિ અને શાકટાયનચિન્તામણિના પાઠ ચઃસ્ત્રને શુદ્ધ પાઠ સમજવા એમ તેમણે દર્શાવ્યું છે. અત્ર માત્રવૃત્તિચિન્તામળ્યે પાટે ‘યઃ સ્વં’ તિપાઠઃ ષિત. શુશ્ર મવેત્ । પૃ. ૧૭૯ પાટીપ ૧ * (૩) મલયગિરિનુ` કાશિકા, શાકટાયન અને સિદ્ધહેમનુ' અનુસરણ ાણીતું છે. તરત જ યાનમાં આવે એવાં અનેક ઉદાહરણા તેમણે રજૂ કર્યા છે. કાશિકાનાં બધાં ઉદાહરણા તરફ તેમણે આપણું ધ્યાન દોર્યુ છે. નમૂના રૂપે પૃ. ૭, પા. ટી. ર; પૃ. ૧૦, પા. ટી. ૧; પૃ. ૧૬, પાદટીપ ૧; પૃ. ૨૦, પાટી૫ ૧; પૃ. ૮૪, પાદટીપ ૧; પૃ. ૯૨, પાદટીપ ૩ ને રજૂ કરી શકાય. (૪) સૂત્ર અને વૃત્તિની સરખામણી કરતાં કેટલેક ઠેકાણે મલયગિરિની ક્ષતિ તરફ પડિતજી આપણું ધ્યાન દોરે છે. (અ) સંધિ પ્રકરણના પાંચમા પાદના ૨૬મા સૂત્રની વૃત્તિમાં સૂકારને આદેશ થાય છે એમ મલયગિરિએ જણાવ્યું છે. અહી' આદેશ નહિ પરંતુ આગમ શબ્દ હેવા જોઈએ એવા પડિતજીનેા મત છે (આ) નામ પ્રકરણના આઠમાં પાદના ૨૮મા સૂત્ર ઉપરની વૃત્તિમાં બાળમના બદલે ગમનાત્ ( અર્થાત્ જ્ઞાનસ્યાત્ ) હોવું જોઈએ. ( ૪ ) આખ્યાત પ્રકરણના નવમાં પાદના ૩૭મા સૂત્ર ઉપરની વૃત્તિમાં કુષિ અસમાનસ્યને બદલે બત્તિ સમાનસ્ય એવા પાઠ હેાવા જોઈએ. (ઈ) આખ્યાત પ્રકરણના દસમાં પાદના ૪૦મા સૂત્ર ઉપરની વૃત્તિમાં તઃ। ઋતન્ત્રાન્ એવાં એ ઉદાહરણાને બદલે અશ્રુત અને અન્નથા: એવુ વૈકલ્પિક રૂપ હેવું જોઈએ. (૫) મલગિરિના સૂત્રપાઠમાં પ્રાપ્ત ન થતાં પરંતુ વૃત્તિમાં નિર્દિષ્ટ એવાં સૂત્રો તરફ પંડિતજીએ આપણું ધ્યાન દોર્યું છે. (અ) નામ પ્રકરણના બીજા પાદના પાંચમા સૂત્ર બ્રૂ-યજ્ઞનરનોઃ । વિષે પડિતજી જણાવે છે કે આ સૂત્ર હસ્તપ્રતામાં નથી પરંતુ વૃત્તિમાંની ચર્ચા ઉપરથી તેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. (આ) નામ પ્રકરણના ત્રીજા પાકનું પંદરમું સૂત્ર નિ ીર્ઘ: । હસ્તપ્રતામાં મળતું નથી પરંતુ આ સૂત્ર પછીના સત્તરમા અને એગણીસમા સૂત્ર ઉપરની વૃત્તિમાં તેના નિર્દે શ મળે છે તેથી તે આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230265
Book TitleSiddhahem Shabdanushasan ane Malaygirishabdanushasan
Original Sutra AuthorN/A
AuthorJaydev M Shukla
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Grammar
File Size786 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy