________________
>> >>>>>>>>>>>>>hbhakash bes[૧૭] ખરતરગચ્છીએ સાત સ્મરણા માને છે. તે આ પ્રમાણે છે :
૧. અજિયસતિ થય (નદીષેણ કૃત), ૨. ઉલ્લાસિક્કમ યાને લઘુ અજિયસતિ (જિનવલ્લભસૂરિ કૃત), ૩. નિમણુ (માનતુ ંગર કૃત), ૪. ત`જયઉ કિવા સબ્બાધિકિય સરણુ (જિનદત્તસૂરિ કૃત), ૫. મયરહિય યાને ગુરુપારતંત (જિનદત્તસૂરિ કૃત) ૬. સિન્ધમત્ર હરઉ કિવા વિશ્વ વિનાસિ થેાત્ત (જિનદત્તસૂરિ કૃત), ૭. ઉવસગ્ગહર થેાત્ત.
વિધિપક્ષ ગચ્છીય નવ મણે!! આ પ્રમાણે છે :
૧. બૃહન્નમસ્કાર, ૨, અજિયસતિ થય (નદીષેણુ કૃત), ૩. વીર સ્તવર યાને વીર સ્તેાત્ર (પાદલિપ્તસૂરિ કૃત), ૪. ઉવસગ્ગહર, ૫. નમિણ (માનતુ'ગસૂરિ કૃત), ૬. જીરિકાપલ્લી પાર્શ્વ સ્તવo (મેરુતુંગસૂરિ કૃત), ૭. નમ્રુત્યુણું યાને શક્ર સ્તવ, ૮. લઘુ અજિય સતિ સ્તવ‰ (વીરગણિ કૃત), ૯. બૃહદજિત શાંતિ સ્તવપ (જયશેખરસૂરિ કૃત).
આ ઉપરથી જોઈ શકાશે કે અજિયસ`તિ (થય) અને ઉવસગ્ગહર (થાત્ત) તપા, ખરતર અને વિધિપક્ષ એમ ત્રણે ગચ્છોનાં સ્મરણેામાં જોવાય છે, જ્યારે નમિણ (થાત્ત) તપા અને વિધિપક્ષ એમ એમાં જ છે,
[૧] બૃહન્નમસ્કાર
આ કૃતિમાં આઠ પો છે. એમાં સમગ્ર નવકાર ગૂંથી લેવાય છે, અને સસ્કૃતમાં છે. એના કર્તાએ તે! આ કૃતિનુ નામ દર્શાવ્યુ' નથી. આથી આ નામ કેણે અને કયારે યેાયું એ જાણવુ. બાકી રહે છે. પ્રથમ પદ્ય જોતાં એને · આત્મરક્ષાકર વાપ’જર' કહી શકાય. જિનવલ્લભસૂરિએ બૃહન્નવકાર રચ્યા છે. જ્યારે આના કર્યાં કાણુ અને કયારે થયા, તેની તપાસ થવી ઘટે.
આ સ્મરને શ્રાવક શ્રી. ભીમસિંહ માણેકે વિ. સં. ૧૯૬૧ (ઈ. સ. ૧૯૭૫, માં પ્રકાશિત કરેલુ પુસ્તક શ્રીમદ્ધિધિપક્ષીય શ્રાવકના દૈવસિકાર્દિક પાંચે પ્રતિક્રમણ અથ સહિત (પૃ. ૩૦૩) માં · બૃહન્નમસ્કાર ' દર્શાવેલું છે. એટલે આ નામ એટલું તેા પ્રાચીન ગણાય. 1. આ અચલગચ્છીય શ્રાવકોનાં પ્રતિક્રમણ સૂત્રોને એક ભાગ છે,
"
૨.
‘ જિનરત્ન કોશ ' (વિ. ૧ ) માં આ નામની ત્રણ કૃતિઓના ઉલ્લેખ છે, પણ તેમાં આ ઉલ્લેખ નથી.
નામમાં કોઇક ભેદપૂર્વક આ કૃતિ અને એની વાચક પુણ્યસાગરજીએ વિ. સ. ૧૭૨૫ માં રચેલી વૃત્તિની નોંધ · જિનરત્ન કોશ ' ( વિ. ૧, પૃ. ૧૪૧) માં છે.
૪. આ અપભ્રંશ કૃતિને ‘ જિનરત્ન કોશ ' ( વિ. ૧, પૃ. ૩૩૫) માં નિર્દેશ છે. ૫. આને બદલે જિનરત્ન કાશ ( વિ. ૧, પૃ. ૨) માં તે। જયશેખરસૂરિએ અજીતશાંતિલઘુસ્તવ ' તે ઉલ્લેખ કરેલ છે, તે આ જ હરો.
શ્રી આર્ય કલ્યાણ તપ્તસ્મૃતિગ્રંથ
3.
6
Jain Education International
For Private & Personal Use Only
૧૭ પદ્યોમાં સંસ્કૃત
www.jainelibrary.org