________________
६८ ]
જ્ઞાનાંજલિ
નામ આદિ કશાયને ઉલ્લેખ કર્યાં નથી, તેમ છતાં તેમના પછી થયેલ ગ્રન્થકારાએ જે ઉલ્લેખા કર્યાં છે, તે જોતાં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, છેદ્યસૂત્રકાર ચતુર્દશપૂધર સ્થવિર આ ભદ્રબાહુસ્વામી જ છે.
દશાશ્રુતસ્ક ંધસૂત્રની નિયુક્તિના પ્રારંભમાં નિયુક્તિકાર જણાવે છે કે
वंदामि भद्दबाहु, पाईणं चरिमसगलसुयनाणि ।
सुत्तस्स कारमिसि, दसासु कप्पे य बवहारे ॥ १ ॥
અર્થાત્—“ પ્રાચીનગોત્રીય, આંતિમ શ્રુતકેવલી તેમ જ દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહારસસ્ત્રના પ્રણેતા, મહર્ષિ ભદ્રબાહુને હું નમસ્કાર કરું છું.”
આ જ પ્રમાણેને ઉલ્લેખ પુયકલ્પની આદિમાં પણ છે. આ બન્નેય ઉલ્લેખે। જોતાં, તેમ જ ખીજું કાઈ પણ બાધક પ્રમાણ ન હેાવાથી, સ્પષ્ટ રીતે કહી શકાય કે, ‘ છેદસૂત્રોના નિર્માતા ચતુર્દ શપૂર્વધર અંતિમ શ્રુતકેવલી સ્થવિર આ ભદ્રબાહુવાની છે અને તેમણે દશા, કલ્પ અને વ્યવહાર એ છેદસૂત્રોની રચના કરી છે.’ આ ઉલ્લેખમાં નિયુક્તિરચના કરવાને લગતા તેમ જ તેઓશ્રી નૈમિત્તિક સ્થવિર ” હાવાને લગતા કશાય ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં રાખવા જેવુ છે.
ऋण
"
ઉપર અમે જે ગાથા ટાંકી છે, તેના ઉપર પંચકલ્પ-મહાભાષ્યકારે જે મહાભાષ્ય કર્યું છે, તેમાં પણ નિયુતિગ્રન્થાની રચના કર્યાને લગતેા કરોય ઉલ્લેખ નથી. મહાભાષ્યની ગાથા નીચે આપવામાં આવે છે—
આ
Jain Education International
कति गामणिफणणं महत्थं वत्तुकामतो | रिजुहस्स भत्तीय, मंगलट्ठाए संधुति ॥ १ ॥ तित्थगरणमोक्कारो, सत्यस्स तु ग्राइए समक्खायो । इह पुरण जेणऽज्झणं, गिज्जूढं तस्स कीरति तु ॥ २ ॥ सत्थारिण मंगलपुरस्सराणि सुहसवणगहणधरणाणि । जम्हा भवंति जंति य, सिस्सपसिस्सेहिं पचयं च ॥ ३ ॥ भत्ती य सत्यकत्तरि, तत्तो उगओग गोरवं सत्थे । एएण कारणं, कीरइ यादी समोकारो ॥४॥ ' वद' श्रभिवाद थुतीए, सुभसद्दो रोगहा तु परिगीतो । वंदर पूरण रणमरणं, थुरणरणं सकारमेगट्ठा ॥ ५ ॥ भद्दति सुंदरं ति य, तुल्लत्यो जत्थ सुंदरा वाहू | सो होति भवाहु, गोण्णं जेरगं तु वालत्ते ॥ ६ ॥ पाए र लक्खिज्जइ, पेसलभावो तु बाहुजुयलस्स । saaणमतो गामं, तस्सेयं भद्दवाहु त्ति ॥ ७ ॥ aria भद्दवाहु, विसेसरणं गोण्णगहरण पाईणं ।
सिविसि विसरणं चरिमसगलसुतं ॥ ८ । रिमो पच्छिम खलु चोद्दसपुव्वा तु होति सगलसुतं । सेसाण वुदासट्टा, सुत्तकरऽज्झयणमेयस्स ॥ ९ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org