SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ તારક શ્રી જિનશાસનના શણગાર રૂપ એવાં સાધુ-સાધ્વીજીઓને સાનેરી શિખામણા નેાંધનાર : અચલગચ્છ મુનિમહલાગ્રેસર પ. પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. [ અહીં પ્રગટ થતી ૩૯ નાંધે અચલગચ્છાધિપતિ મુનિમંડલાગ્રેસેર ૫, પૂ. દાદાશ્રી ગૌતમસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે તૈયાર કરેલી તે અહીં અક્ષરસ: આપેલી છે. ] Jain Education International પહેલાના સમયમાં ગચ્છનાયકા પેાતાના સમુદાયમાં રત્નત્રયની સુઉંદર આરાધના થતી રહે, તે માટે આવા આદેશપટ્ટા કાઢતા અને તેને અનુસરી સાધુ-સાધ્વીજી ભગવંતા આરાધનામાં ઉલ્લાસભેર આગળ ધપતા. આ ૩૯ સેાનેરી શિખામા સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિ અને રક્ષણને લગતી છે, તેમ જ સાધુ-સાધ્વીજીઓને અતિ ઉપયાગી છે. અચલગચ્છાધિપતિ તથા છેલ્લા શ્રીપૂજ જિનેન્દ્રસાગરસૂરિજીના સમયમાં અચલગચ્છનાં પૂર અભિતઃ એસરતા રહ્યાં હતાં. તે અગાઉથી જ સાધુએ ગારજીના સ્વાંગ સર્જી પેદશાળામાં સ્થિરવાસ કરી, આજવા માટે જ્યાતિષાદિના માધ્યમથી શિથિલ જીવન જીવતા થઈ ગયા હતા. તે સમાજમાં આધ્યાત્મિક નેતૃત્વ પૂરુ' નહાતા પાડતા. આવા જ સમયે આપણા શ્રીસંધના ભાગ્યેદયે રાજસ્થાનમાં શ્રીમાળી બ્રાહ્મણ કુળમાં જન્મેલા બાળ ગુલાબમલ કે જે પછીથી અ*ચલગચ્છ મુનિમ ડેલાગ્રેસર મુનિશ્રી ગૌતમસાગરજી ( પછીથી અચલગચ્છાધિપતિ પૂ દાદાશ્રો ગૌતમસાગરસુરિજી ) ને નામે પ્રસિદ્ધિ પામ્યા હતા, તેઓએ સ. ૧૯૪૬, ફાગણુ સુદ ૧૧ ના પેાતાની જન્મભૂમિ પાલી શહેરમાં ક્રિયાહાર કરી, સર્વંગી દીક્ષા લઈ જિનશાસનની અને "ચલગચ્છની ઉન્નતિ માટે વિરાટ કદમ ઉઠાવ્યું. અચલગચ્છના ઈતિહાસમાં 'ક્રિયે દ્વારક' ‘કચ્છ હાલાર દેશેાધારક’ જેવાં બિરુદાથી તેઓ નવાજાયા છે. સ, ૧૯૪૮-૪૯ ના કચ્છ, ભૂજનગરના ચાર્તુમાસ બાદ સં. ૧૯૪૯ મહા સુદ ૧૦ ના તેઓએ સુથરી ગામના ભાઈયાભાઈને ‘ઉત્તમસાગર' નામ આપીને દીક્ષા આપી. એ જ વર્ષમાં સુથરી તીર્થાંમાં જેઠ સુદ્દ ૧૦ ના ચીઆસરના ગેવરભાઈને દીક્ષા આપી મુનિશ્રી ગુણસાગરજી નામ આપ્યું, તેમ જ શ્રાવિકા સેાનબાઈ અને શ્રાવિકા ઉમરબાઈને એ જ દિવસે દીક્ષા આપી સાધ્વીશ્રી શિવશ્રીજી અને સાધ્વીશ્રી ઉત્તમશ્રીજી નામ આપ્યાં. ત્યાર બાદ તેઓશ્રીની પ્રેરણા-સદુપદેશથી તેઓના પવિત્ર કરકમલેાથી અનેક મુમુક્ષુ આત્માઓએ ભાગવતી દીક્ષા સ્વીકારી. તેમેના હસ્તે યાનિશ્રામાં યા તે પ્રેરણાથી થયેલ દીક્ષાઓના આંક લગભગ સાની (૧૦૦) સંખ્યાને આંબી જાય છે. સમગ્ર સાધુ-સાધ્વી સમુદાય તેએની આજ્ઞામાં હતા. તે દરમ્યાન પોતાના સમુદાયની વ્યવસ્થા અને સમુદાયમાં રત્નત્રય આરાધનાંદિની વૃદ્ધિ થાય તે માટે આ પ્રસ્તુત ૩૯ નિયમેા કે કલમેાની નેધ તૈયાર કરેલ હાય તેમ લાગે છે. હશ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230151
Book TitleJinshasanna Shangar rup eva Sadhu Sadhvijione Soneri 39 Shikhamano
Original Sutra AuthorN/A
AuthorGautamsagarji
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size701 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy