________________
. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા
૧૫ છે; એટલે વિચાર શાંત થાય ત્યારે જ અનુભવ મળે.૫ર મનની ઉપશાંત અવસ્થા કે તેને નાશ એ ઉન્મની અવસ્થા છે. અને ઉન્મની અવસ્થામાં અનુભવ મળે છે. માટે આત્મજ્ઞાનની–અનુભવની પ્રાપ્તિ ઇછતા મુમુક્ષુએ પ્રથમ ચંચળ ચિત્તને પિતાની ઈચ્છાનુસાર પ્રવર્તાવવાનું સામર્થ્ય મેળવવું રહ્યું પછી એકાગ્ર બનેલ એ ચિત્તને આત્મવિચારમાં જેડી એને નાશ કરે જોઈએ.૫૩ મેહનાશને આ અમેઘ ઉપાય છે.૫૪ શું વર્તમાન કાળે આત્માનુભવ મેળવી શકાય?
અને સ્વાનુભૂતિ આ જીવનમાં ન જ મળે એવું નથી; આપણા નિકટના કાળમાં થઈ ગયેલ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી માનવિજયજી વાચક, મહાયોગી આનંદઘનજી અને ચિદાનંદજી મહારાજે પિતાને અનુભવ પ્રાપ્ત થયાના સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે – - (૧) “મારે તે ગુરુચરણ પસા, અનુભવ દિલમાં પેઠે;
ઋહિં વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમ રતિ હુઈ બેઠો રે.. "પપ
–ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩ (૨) “અજિત જિનેસર ચરણની સેવા હેવાએ હું હળીઓ;
કહીએ અચાને પણ અનુભવ-રસને ટાણે મીલીયે.
પર. (૧) નારિસ્થવિસ્તરતુચવાનુમો રા. –અધ્યાત્મપનિષદ્, જ્ઞાનેગ, શ્લોક ૨૪.
(२) नष्टे मनास समन्तात्, सकले विलयं च सर्वतो याते ।
निष्कलमुदेति तत्त्वं, निर्वातस्थायि दीप इव ॥ टीका-नष्टे भस्मछन्नाग्निवत्समन्ततस्तिरोहिते मनसि । तथा सह कलाभिश्चि तास्मृत्यादिरूपाभितते यत्तत्सकलं तस्मिन् जलप्रवाहालावितवहनिवद्विलयं क्षयमुपगते सति तत्वमात्मज्ञानरूपं निष्कलं કર્મઠાવિનિમ્મુ તિ
–યોગશાસ્ત્ર સટીક, પ્રસ્તાવ ૧૨, લેક ૩૬. ૫૩.
“ विक्षिप्ताच्चेतसः स्वाभाविकाद्यातायातं चित्तमभ्यस्येत् , ततोऽपि विश्लिष्टं, ततोऽपि च सुलीनं, एवं पुनःपुनरभ्यासान्निरालम्बं ध्यानं भवेत् । ततः समरसभावप्राप्तेः परमानन्दमनुभवति ।"
–ોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લેક ૫, ટીકા. (ચિત્તની વિક્ષિપ્તાદિ અવસ્થાઓનું વર્ણન લેક ૩-૫ માં કર્યું છે.) ૫૪. (૧) શારંવૈપાર્થ, ચા ન ક્રિવિચિન્તા !
अनुपनतेन्धनवहूनिवदुपशान्तं स्यात्तदा चेतः ॥ शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति ॥
–અધ્યાત્મસાર, અનુભવાધિકાર, બ્લેક ૧૭, ૧૯ (૨) જીવઘાવિયા સોનિયપત્ર(અ) મન:સંતા
ગમનલ્ટ ટે નરથતિ સર્વગ્રાળ છે –ગશાસ્ત્ર, પ્ર. ૧૨ કલેક ૪૦. ૫૫. (૧) “જિનગુણુ ચંદ કિરનસુ:ઉમ, સહજ સમુદ્ર અથાગ; થાતા ય ભયે દાઉ એકહ, મીટ ભેદ કે ભાગ.”
–ઉપાધ્યાય યશોવિજયજીઃ ચન્દ્રભજિનસ્તવન.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org