________________
૧૦૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહેાત્સવ-ગ્ન થ
સહૃદયી મહેમાનાને તે તેમની (વેઈટરાની) સ્થિતિ દયામણી જ લાગેઃ બિચારા મણઅંધ દૂધપાકની હેરફેર કરતા હેાય પણ એને પેાતાને તા એ દૂધપાકના સ્વાદ નસીમમાં જ નહિ ! જ્ઞાનીની નજરે એવી જ કરુણ સ્થિતિ છે શુષ્કજ્ઞાનીની.૪૬
શ્રુતના રસાસ્વાદ માટે અનુભવરૂપ જીભ જોઈએ;૪॰ બુદ્ધિની કડછીથી એના રસના આસ્વાદ ન મળે; એથી તેા માત્ર શ્રુતની હેરફેર જ થાય.
અનુભવ
શ્રુત એ જ્ઞાનના પડછાયા છે. પડછાયા કામ ન કરી શકે; કાય કરનાર તેા પડછાયાનુ ઉર્દૂભવ સ્થાન-અનુભવ-જ છે. અનુભવનું વચન એ આગમ છે. શાસ્ત્રા અનુભવમાંથી જન્મ્યાં છે, શાસ્રવચનો પાછળ અનુભવનુ ખળ છે, તેથી તે શ્રદ્ધેય, આદેય અને અનુસરણીય બન્યાં છે. એકલાં વચન પકડીએ તેથી એનેા આત્મા-શ્રુતનું રહસ્ય-ન પમાય. પડછાયાને પકડવાથી એનાં હલનચલન ઉપર કાબુ નથી મેળવી શકાતા, પડછાયે જેના છે તેને પકડા તા પડછાયા આપેાઆપ પકડાઈ જાય છે.
નિજાનંદના એક વાર—ભલે ક્ષણભર પણ—અનુભવ મળવા જોઈ એ. નિજના નિરતિશય આન ંદ મેળવ્યા પછી વિષયા (ઇન્દ્રિયાનાં ભેગા) યથાપણું નીરસ લાગે છે,૪૯ અને સ પુદ્ગલ-ખેલ ઇંદ્રજાળ સમ સમજાય છે. આવા આત્મજ્ઞાનીને મન જગતના બનાવેાનું મહત્ત્વ સ્વપ્નના બનાવાથી કંઈ અધિક રહેતું નથી.૫૦
બૌદ્ધિક પ્રતીતિ વિચારમાંથી જન્મે છે; પણ વિચાર પેાતે જ અવિદ્યા ઉપર નિર્ભીપ
૪.
૪૭.
. ૪૮.
૪.
૫૦.
૫૧.
Jain Education International
रसभाजनमें रहत द्रव्य नित, नहि तस रस पहिचान;
तिम श्रुतपाठी पंडितकुं पण, प्रवचन कहत अज्ञान रे. घट प्रगट भयो नहीं, जौं लौं अनुभवज्ञान.
—ચિદાનંદજી મહારાજ,
केषां न कल्पनादव शास्त्रक्षी गन्नगाहिनी । विरलास्तद्रसास्वादविदोऽनुभव जिह्वया ॥ —જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક પ. दृढाज्ञानमयीं शङ्कामेनामपनिनीषवः । अध्यात्मशास्त्रमिच्छन्ति, श्रोतुं वैराग्यकाङ्क्षिणः ॥ दिशः प्रदर्शकं शाखा - चन्द्रन्यायेन तत्पुनः । प्रत्यक्षविषयां शङ्कां न हि हन्ति परोक्षधीः ॥ श्रुत्वा मत्वा मुहुः स्मृत्वा, साक्ष दनुभवन्ति ये । तत्वं न बन्धधीस्तेषः- मात्माऽबन्धः प्रकाशते ॥ —અધ્યાત્મસાર, પ્રસ્તાવ ૬, શ્લાક ૭૪, ૧૭૫, ૧૦૭. (૧) પાચરર્શન તમાસ્કૃતી૧ (તારિયમ્। —Àગદષ્ટિસમુચ્ચય, ક્લેક ૬૯. (૨) ન ચ અરષ્ટાત્મતત્ત્વય, દૃષ્ટ×ાંતિનિવર્તતે । -અધ્યાત્માપનિષદ્, જ્ઞાનયોગ, શ્લોક ૪ (૧) આતમન્નાને મગન જો, સા સખ પુદ્ગલ ખેલ;
ઇન્દ્રજાળ કરી લેખવે, મીલે ન તિહાં મનમેલ.
—સમાધિશતક.
(૨) બાહ્મજ્ઞાને મુનિમેન, સર્વ વુદ્ઘનિશ્રમમ્ । મહેન્દ્રગાનàત્તિ, નૈવ તત્રાનુ યંતે ॥ -અધ્યાત્માપનિષદ્, જ્ઞાનયેાગ, શ્લાય ૬.
विकल्पकल्पनाशिल्पं, प्रायोऽविद्याविनिर्मितम् ।
ટીા——- વિશ્વના: ''શુવિા કાર્ય વિરુપાર્શ્વ, તેષાં ૫નાવું શિષ, ‘ પ્રાયો ’યાક્રુજ્યેન, ક્ષત્રિયાવિનિર્મિત ' જ્ઞાનાવરણીયામિસંવર્જનિતમ્ । --ાત્રિ શદ્ાત્રિંશિકા, ૨૩, શ્લોક ૬.
'
For Private & Personal Use Only
www.jainelibrary.org