SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સૂત્રો અનુસાર ‘મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને તે તેના સુખ માટે છે.” યોગ (મન વચન અને કાયાની ક્રિયા) એ કર્મબંધનનાં પાંચ જન્મ-પુનર્જન્મ કારણોમાં એક કારણ છે પ્રમાદ. આજ તંતુ આગળ વધારતાં મહાત્મા કહે છે. " કાળનો | અનેકાનેક વાર ભગવાન મહાવીરે ગૌતમને અનેક સંદર્ભમાં આધાર માણસની વૃત્તિ પર છે. માણસ પોતાનો કાળ ફેરવી શકે કહયું કે ‘હે ગૌતમ ક્ષણ માત્રનો પ્રમાદ ન કર.' એમણે સ્પષ્ટ કહયું છે. માનસિક સેવાથી ભગવાનનો અનુગ્રહ મળે, તો એક ક્ષણમાં કે જે શ્રમણત્વ સાધના માટે ઉસ્થિત થયો છે. એને તો ફરી પ્રમાદ ભગવાનના નિત્યધામમાં જઈ શકે છે ! ત્યાં કાળ ન હોવાથી એટલે કરવો જ ન જોઈએ. કે તેની અસર ન લાગવાથી તે જીવને જન્મ-મરણ નથી. મનનાં. સૂત્રકૃતાંગમાં કહયું છે " પ્રમાદ કર્મબંધનું કારણ છે. અને સંકલ્પ - વિકલ્પની ઉત્પત્તિ અને લય તે જીવના જન્મ-મરણ છે. અપ્રમાદ કર્મથી મુક્ત થવાનું તથા કર્મબંધ ન થવા દેવાનું કારણ સંકલ્પ બંધ થાય એટલે સૂક્ષ્મ જન્મ બંધ થાય, અને તેની સાથે સ્થૂળ જન્મ બંધ થાય. તેને માટે અંદર ભગવદ્ભાવ ઉત્પન્ન કરવો તથાગત બુદ્ધ પણ કહયું ‘‘પ્રમાદિ મૃત્યુનો માર્ગ છે. અને જોઈએ. મહાત્મા મોલીનસે મોક્ષ-મુક્તિની ધ્યેયની વાત કહી દીધી. અપ્રમાદ અમૃત - અમરત્વનો માર્ગ છે. - સંત મોલીનસે આત્માની. અસંગતા, કર્મસિદ્ધાંત, તપ, ધ્યાન, ઉત્તરાધ્યયનમાં લખ્યું છે " પ્રવાર્જિત થઈ જે કોઈ યથેચ્છ - જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય, જન્મ-પુનર્જન્મ, અનેકાંત દ્રષ્ટિ, પુરુષાર્થ, ખાઈ પીને બસ આરામથી સૂઈ જાય છે. તે પાપશ્રમણ કહેવાય ભક્તિ અને જ્ઞાન વિષે જૈન દર્શનના જ સિદ્ધાંતો પોતાની આગવી. શૈલીમાં રજુ કર્યા છે. આચારાંગમાં કહયું છે કે " જે પ્રમાદી છે, તે હિંસક છે. જ્યાં પ્રાર્થના પ્રમાદ છે, ત્યાં નિત્ય હિંસા હોય છે. સદ્વર્તન સગ્રંથ અને મોલીનસે કહે છે કે “પ્રાર્થના કરવાથી મન ઊંચું ચઢીને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી.... પ્રમાદમાં ભય પણ રહેલો ભગવાન પાસે પહોંચે છે. ભગવાન જ બધી રચેલી વસ્તુઓથી પર છે, ઉપર છે. અને જો જીવ બધાથી ઊંચો ન થાય, તો તેને જોઈ સમાધિ શકે નહિં, તેમજ તેની સાથે વાત કરી શકે નહિં. આવી. નમ્ર મહાત્માએ સમાધિ અવસ્થાની પણ વાત કહી છે. જ્યારે વાતચીત તે પ્રાર્થનાઃ જેમાં ધ્યાનયુક્ત પ્રાર્થના એટલે જીવ જ્યારે આત્મપરિણામની સ્વસ્થતાને જ તીર્થકર સમાધિ કહે છે. આ પોતાની લાગણીઓથી. અને એકાગ્રતાથી ભગવાનના ચમત્કારનો અનેકાન્ત દ્રષ્ટિ વિચાર કરે છે, તેનું સત્ય અને તેની વિગતવાર રચના સમજવાની. મહાત્મા મોલીનસ કહે છે " અને સંજોગો માપવાની મહેનત કરે છે, ત્યારે તે ધ્યાનયુક્ત પ્રાર્થના જગતમાં અજ્ઞાન, દુઃખ વિગેરે અનુભવમાં આવે છે. તેનું કહેવાય છે.” કારણ જગતનો સ્વભાવ નથી પણ જોનારની સંપૂર્ણ સ્થિતિ એટલે જૈન દશને નવતત્ત્વનું જગતની. રચનાના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક જોનારના અહંકારથી ઉત્પન્ન થતી. ખોટી દ્રષ્ટિ છે. જે જે માણસનું ગણ્યું છે આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રની અદ્ભુત રચના કરી જેવું દૃષ્ટિબિંદુ તેવા લોકમાં તે રહે છે. પુરાણો અને જૈન તત્વ જ છે. મહાત્મા કહે છે “ધ્યાનમાં શ્રદ્ધા કરતાં વધારે મહેનત છે. દર્શનમાં પણ લોકાલોક પ્રદેશોનો ઉલ્લેખ છે જ. ‘લુક’ એટલે જોવું. ધ્યાન વાવે છે. શ્રદ્ધા લણે છે. ધ્યાન શોધે છે, શ્રદ્ધા મેળવે છે, દેખાવું અંગ્રેજી અને સંસ્કૃતમાં ‘લુક’ નો એ જ અર્થ થાય છે. અને ધ્યાન ખોરાક તૈયાર કરે છે, શ્રદ્ધા ખાય છે.” એ જ અર્થમાં 'લોક' એટલે દ્રષ્ટિબિંદુ સમજવાનું છે પ્રા. આઈન્સ્ટાઈને | વળી. મહાત્મા કહે છે. “જે જીવ પોતાના જીવનમાં પહેલેથી આને સમર્થન આપ્યું છે. તે મત પ્રમાણે જગતને અમુક પ્રમાણે છેલ્લે સુધી ધ્યાનમાં કે તર્કમાં જ મંડ્યા રહે છે. તેની સ્થિતિ દેખાવાનો નિયત સ્વભાવ નથી.... જેવો જોનાર માણસનો સ્વભાવ. દયાજનક છે. ક્રિયાઓ વધારવી નહિં. તેમજ વારંવાર પોતાની તે પ્રમાણે જગત તેની દૃષ્ટિએ દેખાય છે. જોનાર માણસ દેશ અને બુદ્ધિથી આશાઓ બાંધવી નહિં. કારણ કે તે આધ્યાત્મિક ઈચ્છાની કાળમાં બંધાઈને જાએ છે. તેથી જગત તેને દેશ અને કાળથી શુદ્ધિને વિબ કહે છે. જ્યાં સુધી અંદરનો સૂર્ય ઉગે નહિં, અને બંધાયેલો લાગે છે, પણ દેશ અને કાળ નિયત નથી. જોનાર ભગવાન તેનો પોતાનો આનંદ આપે નહિં ત્યાં સુધી તિતિક્ષા પોતાનો દેશ કાળ ફેરવી શકે છે. સમાધિ અવસ્થામાં જીવ મોટા રાખવી.” પ્રદેશમાં રહેતો હોય, અથવા પોતે મોટો હોય, તેવો અનુભવ લઈ મહાત્મા કહે છે " આધ્યાત્મિક માણસ બે પ્રકારના હોય છે. શકે છે. અને સમાધિનો કાળ માણસના કાળ જેવો રહેતો નથી.” એકને સિદ્ધપુરુષોનાં આત્માકાર ગમે છે. તેનું ધ્યાન કરે છે. બીજા એક દાખલો આપતાં મહાત્મા કહે છેઃ “જ્યારે કોઈ કુમારીના એમ કહે છે કે ખરી પ્રાર્થના એટલે આત્માની. આત્માકાર વૃત્તિ થવી. વિવાહ થાય છે, ત્યારે વિવાહ સમારંભમાં ભેગાં થયેલા બધાં અને તે વૃત્તિથી શાંત રહેવું, પણ ચમત્કારને ઉત્તેજન દેવું નહિં.” માણસોને તે ઓળખતી નથી. બધાને ઓળખવાની જરૂર પણ નથી. એક સરળ દાખલો આપતાં મહાત્મા મોલીનસ કહે છે : છતાં તે એટલું જાણે છે કે આ બધા મારે માટે તૈયારી કરે છે. તેવી જ રીતે જગતના સંજોગો અને અંદરની પ્રેરણા જીવ ન સમજે. પણ (અનુસંધાન પાના ક્ર. 77 ઉપર) धर्म अहिंसापर सदा, धर्म सत्य का धाम | जयन्तसेन अनादि से, चलता आया नाम / / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230115
Book TitleJain Darshan ane Mahatma Molinas
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherZ_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy