SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकः पशुनेवढं ब्रहयास्त्रैण जधान तम् ।। १४-७॥ બ્રહ્મયાધુધિ વલતઉ આહીણલું, મોહ નહિંદ વિકિ હણિઉ.૩૯૧ मोहे महारिपौ मृत्युमापिते त्रिदशेश्वराः । જય જય નંદા સુર ઉચ્ચારાઇ, કુસુમવૃષ્ટિ મિસિ ઓલગ કરઇ. ૩૯૨ विवेकस्य शिरस्युच्चैः पुष्पवृष्टिं वितेनिरे ।। १९-७ ।। धगयं दुर्नयः पुत्रप्रम्णा संवर्धितस्त्वया। મોહ તુમ્હારાં બેટડઉં, તમિહ અહિ કીધા ચોર. ૪૧૦ वयं चौरा इवापास्ता दूरे गौरगुणा अपि ।। ४२-७॥ विवेके सपरीवारे जाते साक्षिणि स क्षणात् । શુકલધ્યાન તઉ દીપિક આગિ, તિણિ પઇસી મન લાગઉ માગિ; मनमंत्री प्रविश्यात्र निर्वीर्यो भस्मतां ययौ ।। ६३-७॥ ચેતનરાણી અવસર લઇ, નિવાઈ વરરહઈ આવી કહઇ. ૪૨૦ अस्मिन्नवसरे लब्धावकाशा सा महासती। चेतना मुख्यरुपेण पति हंसमुपासरत् ।। ६४-७॥ ૧૬૫ વર્ષfખામધેનું છમુવય ૮૯તે દ્રા એહ જિ મંગલ ઉચ્છવ એવું, એહ જિ માઇ બાપ એ દેવું; વિન્વિત જિતુ વાસ્થવર્ણવતુ ન સર્વદ્રોડા : અતીત: ઇણિ તીરથિ ન્હાતાં હૃઇ સુદ્રિ, એ સારસ્વત પૂરઇ બુદ્ધિ, ૪૩૦ માં HETનતમે મને મદોત્સવીડયું સુતાં નેવ: | કલ્પદ્રુમ કામધેનુ એ હોઇ, ચિતામણિ એ અવર ન કોઇ. अयं हि चिन्तामणिरेष रक्षौषवं नृणां बन्धुरभन्धुरेषः ।। ४८५-७॥ આમ ત્રિભુવનદીપક પ્રબંધ ૪૩૨ કડીમાં એટલે કે લગભગ ૯૦૦ પંકિતમાં લખાયેલી કાવ્યકૃતિ છે. ઉપરનાં કેટલાંક મહત્ત્વનાં ઉદાહરણે પરથી જોઇ શકાય છે કે અકસોથી વધુ કાવ્યપંકિતઓમાં કવિ ત્રિભુવનદીપક પ્રબંધ ની રચના કરતી વખતે પ્રબોધચિંતામણિ ની પંકિતઓને અનુસરે છે. બે જુદી-જુદી ભાષામાં એક જ વિષયની પોતાની બે કૃતિઓની રચના કરવાની હોય તો તેવા સર્જક માટે આમ થવું સ્વાભાવિક છે. ત્રિભુવનદીપક પ્રબંધ ની રચનામાં કવિનો આશય જેમ પ્રબોધચિંતામણિ નો માત્ર અનુવાદ કરવાનો નથી, તેમ પ્રબોધચિતામણિ કરતાં તદ્દન નિરાળી કૃતિની રચના કરવાનો પણ નથી. એટલે દેખીતી રીતે પ્રથમ કૃતિની છાયા બીજી કૃતિમાં સ્થળે સ્થળે રહેલી હોય. આમ છતાં સમગ્રપણે બન્ને કૃતિઓની તુલના કરતાં એવું જણાય છે કે જેમ ઉપર આપેલાં કેટલાંક ઉદાહરણોમાં કવિ જયશેખરસૂરિ મૂળ કૃતિને ચુસ્તપણે અનુસરે છે, તો પ્રબોધચિંતામણિ કરતાં ત્રિભુવનદીપક પ્રબંધ માં કેટલાક સુયોગ્ય ફેરફારો પણ કર્યા છે, અને કયાંક મૂળ કૃતિની શબ્દછાયા ઝીલવામાં કમ પણ બદલાય છે. પ્રબોધચિંતામણિ સુદીર્ધ કૃતિ હોવાને કારણે એમાં પાત્રો અને પ્રસંગોની વિપુલતા હોય એ દેખીતું છે. ત્રિભુવનદીપક પ્રબંધ માં રૂપકકથા પ્રબોધચિંતામણિ કરતાં સંક્ષેપમાં નિરૂપાયેલી છે શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230091
Book TitleJayshekharsuri krut Tribhuvan Dipak Prabandh
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages21
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy