________________ પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિઃ કેટલીક પ્રાચીન કાવ્યકૃતિઓ અમી તે જલ જયણા ગલઈ, લક્ષ્મી તે જે ન્યાઈ મિલઈ ! માનવી તે બલઈ નવિ ચલઈ, જીવ્યું તે જિનઆજ્ઞા પાલઈ 13 દરિદ્રી તે જે ધર્મ વિણ ભમઈ, સત્યવાદી તે જૂઠ વિરમઈ ! ભેજન તે જે દઈ જમઈ, ગુવણંત તે જિનવરનઈ નઈ પ૧૪મા યાત્રા તે પાલઈ છએ રી, ધર્મ ભલઉ તે જય કરી ! ભિક્ષા તે મુનિવર લ્યુઈ ફિરી, શ્રાવક તે જે સિદ્ધિ ધરી 15 મઈલા તે પરનારી જઈ, પુરુષ ભલા તે દુખિ નવિ રાઈ | મિથ્યાત્વી તે બે ભવ ખેઇ, ધર્મ કરઈ તે સુખિયા હોઈ એવા || ઇતિ ચતુષ્પદી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org