________________
કેટલીક પ્રાચીન કાવ્યકૃતિએ
સંપાદક : પૂજય પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિ
આપણા હસ્તલિખિત ગ્રંથભડાશમાં છૂટક એક એક પાના ઉપર લખાયેલી પ્રાચીન કવિએની અગણિત કાવ્યકૃતિએ મળી આવે છે. આમાંની સંખ્યાબંધ કૃતિઓ છપાઈ ગઈ હેાવા છતાં હજી પણ પુષ્કળ કૃતિઓ છપાવી ખાકી છે. આવાં પાનાંએ તપાસતાં તપાસતાં જ્યારે પણ મારા જોવામાં આવી પદ્ય રચનાએ આવે છે, ત્યારે એની યથાશકથ નકલ કરી લેવામાં આવે છે. આવી છ કવિતાઓ અહી... આપવામાં આવે છે; એમાંની પહેલી ચાર કર્તાઓનાં નામે સાથેની છે, છેલ્લી બે અજ્ઞાતકતૃક છે.
Jain Education International
શ્રી કલ્યાણકમલકૃત નેમનાથફાગ
પણમિય સારદ સામિણી ગા” નૈમિજિષ્ણુદો રે ।
જસ સમરણ સુખ સ`પજઈ લહિયઈ પરમાણંદો રે. રા૦ ૫ ૧ !! રાજમતી રાણી ભણુઈ આય માસ વસતે। ૨ ।
સરસ રંગ કરિ લેખે લીયઈ લીજઈ લાહા કતા રે. રા॰ ॥ ૨ ॥ એક દિવસ રમિવા ભણી ગેાપીસુ વનખડ ચાલ્યા ચાહસ્યું નેમકુમરજી વાવઈ વાંસુલી ગેાપી નાચઈ લાલ ગુલાલઈ છાંટણા કીજઈ નવ નવ સતભામા રુકિમણિ મિલી દેવરસું કરઇ એક નારિ નિરવીઇ ઇવડઉ કસું ઋષભદેવ આગઈ હૂયા ભાગવી લીલ લે સજમ સિવપુર ગયા પડિયા નહું
-ક
યદુનાથેા રે ।
સાથે રે; રા૦ ૫ ૩ ૫ રગે। ૨ । રંગેા રે. રા॰ ॥ ૪ હાસેા રે । વિમાસેા રે. રા॰ ॥ ૫ ॥ વિલાસા રે । ગભવાસે રે. રા
ના ૬ ઘા
For Private & Personal Use Only
www.jainelibrary.org