________________
[૧૧૮ ]tishali dashesh s
fastastestasta stasta sadadas
a dada | s[vad | Sails d
મેઆ દેવ ઢ્ઢિા જજા, દેવ ન કેડે કમ્પ; તું નિરાગી ગતિ નિવારણ, અડે કમે જો દુશ્મ. અમાં૦ ૪ જેડાં વિના તેડાં ઇનકે ભજિયાં, જગમેં વડે પીર; જે હુ જો સાંમી મલ્યા, ખીલ્લી હુઆ ખીર.
અમાં૦ ૫
કચ્છ કલામના તંત્રી શ્રી માવજીભાઈ સાવલા મને લખે છે : ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પણ સૌથી પ્રાચીન દસ્તાવેજ પુરાવા પૂરા પાડવા છે. કચ્છી ભાષાનો ઇતિહાસ પણ આ હકીકતનું પુનરાવર્તન કરશે માહિતીને અધારે અને સામગ્રી પરથી પ્રથમ દૃષ્ટિએ લાગે છે. ( આ પછી વિશે જિજ્ઞાસા દર્શાવે છે. )
Jain Education International
સામાન્યતઃ એમ મનાય છે કે, કચ્છી સાહિત્યને ઇતિહાસ, ઉપલબ્ધ માહિતીને આધારે, સંત મેકણ દાદાથી શરૂ થાય છે. પરંતુ આ પરંપરાગત માન્યતામાં ફેરફાર કરવા પડે એવા અન્ય કવિ (કે કવિએ ) અગે લિખિત આધાર પ્રાપ્ત થયા છે એવુ ઉપરનાં કાવ્યે સૂચવે છે.
અહી’‘ નિત્યલાભજી' વિશે કઈક મળતી માહિતી આપવા પ્રયત્ન કરું વિક્રમની અઢારમી શતાબ્દીના ઉત્તરાર્ધ કાળમાં થઈ ગયેલા એ કવિ છે. લાલજીની કૃતિ પાજિત સ્તવન જે કચ્છી ભાષામાં લખાયેલી તે આપણે રજૂ કરી છે.
જૈન મુનિના સાહિત્ય એમ અમે આપે મેકલેલ તંત્રીશ્રી હસ્તલિખિત પ્રત
અચલગચ્છાધિપતિ શ્રી વિદ્યાસાગરસૂરીશ્વરજીના
વિજયરાજ્યમાં વાચક (ઉપાધ્યા
યજી) સહજસુ ંદરગણિ શિષ્ય વાચકપડિત નિત્યલાભગણિએ ગુજરાતી ભાષામાં અનેક કૃતિએ રચી છે, જે કૃતિઓનાં પ્રાપ્ત નામેા આ પ્રમાણે છે: (૧) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન, (ર) શ્રી શીતલનાથ સ્તવન, (૩) શ્રી ગેડીપાર્શ્વ જિન કચ્છી સ્તવન અને (૪) સદેવંત સાળિ ગા
( ઉલ્લેખ શ્રી મોહનલાલ દલીચંદ મહેતા કૃત પ્રસિદ્ધ ગ્રંથ ગૂર્જર જૈન કવિઓ.' ભા. ૨, પૃષ્ઠ ૧૪૧ ઉપર કરવામાં આવેલા છે. અને કવિની સાહિત્યકાર તરીકેની પ્રતિભાની નોંધ લેવામાં આવેલી છે.) એમની દરેક મોટી કૃતિમાં સ્થળ અને સંવતના ઉલ્લેખ જોવા મળે છે, જે અનુસાર ઉપરોક્તમાંથી પ્રથમ બે રચનાઓ અનુક્રમે વિ. સં. ૧૭૭૬ અને ૧૭૯૧માં અંજાર ચાતુર્માસ રહીને કરાયેલી છે. એમની કૃતિ આ સાથે પ્રથમ રજૂ કરી છે, તે અંજારનિવાસી શ્રી સામચંદ ધારશીએ સ. ૧૯૮૨માં છપાવેલ મડાકાય ગ્રંથ ‘પંચપ્રતિકમણાદિ સૂત્રાણિ ”માં પણુ પ્રકાશિત થયેલી છે.
શ્રી આર્ય કલ્યાણનો સંસ્કૃતિગ્રંથ
For Private & Personal Use Only
છું :
શ્રી નિત્યપ્રથમ જ
www.jainelibrary.org