SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ઐન્દ્રસ્તુતિચતુવિ રાતિકા ૩. સ્તુતિચતુવિ શતિકા ૪. મેરુવિજયગણિ યશાવિજયાપાધ્યાય ૫. ( અપૂર્ણ૪) અજ્ઞાત પ ૨૭ થી ૩૯ કાવ્ય અગર શ્લેાકપ્રમાણ યમકાલકારમયી ૬ સ્તુતિચતુર્વિં શતિકા નીચે પ્રમાણેની મળે છે : 22 "" 33 ૧. રતુતિચતુર્વિજ્ઞતિકા ૨. 3. મુદ્રિત ૪. ૩. મેરુવિજયર્પણ વિજયસેનસૂરિના રાજ્યમાં થયા છે. તેમના ગુરુનું નામ આનન્દવિજયગણિ હતું. ૪. આ ચતુર્વિશતિકાની પ્રારંભની સાત જ · સ્તુતિએ (૨૮ કાવ્ય “દાદાસાહેબની પૂજા ” આદિ પુસ્તકોમાં છપાઈ છે; પાછળની મળતી નહી. હાય એમ લાગે છે. ,, Jain Education International "" ૨૯ શ્લેા. કવિચક્રવર્તી શ્રીપાલ ૨૭ કા. સામપ્રભાચા - ૩૯ શ્લા. ધધેાષસૂરિ ૨૮ કા. ,, ,, [ ૧૬૩ ૫. આ પાંચ સ્તુતિચતુર્વિ શતિકા સિવાયની ૯૬ કાવ્યપ્રમાણ આંચલિક કલ્યાણસાગરસૂરિષ્કૃત પણ એક મળે છે, પરંતુ તે યમકાલંકારમયી ન હેાવાથી તેની અહીં નોંધ લીધી નથી. ܕܙ ૬. આ સ્તુતિમાં ૨૪ પદ્ય પ્રત્યેક તીર્થંકરની સ્તુતિરૂપ હોય છે, અને ત્રણ પદ્ય અનુક્રમે સ જિનસ્તુતિ, જ્ઞાનસ્તુતિ તથા શાસનાધિષ્ઠાતૃદેવતાની સ્તુતિરૂપ હાય છે, જે દરેક તીર્થં કરની સ્તુતિના પદ્ય સાથે જોડીને ખેલવાનાં હોય છે. કેટલીક ચતુર્વિ શતિકામાં ૨૭ કરતાં વધારે પદ્ય છે તેનુ કારણ માત્ર એટલુ` જ છે કે, તેમાં મંગલાચરણ કે કનામગ કાવ્ય અથવા બન્ને સામેલ હેાય છે. જેમાં ૨૯ કરતાં વધારે પદ્ય છે, તેમાં શાશ્વત જિન, સીમંધર આદિ જિતાની સ્તુતિનાં પદ્ય પણ સામેલ છે એમ જાણવુ. For Private & Personal Use Only k ૭. કવિચક્રવત્તી શ્રીપાલ પ્રાગ્વાટજ્ઞાતીય (પેારવાડ) હતા. તેમના પિતાનું નામ લક્ષ્મણ હતું. તે ગૂર્જરેશ્વર સિદ્ધરાજના બાળમિત્ર હતા. તેમને સિદ્ધરાજ ‘ કવીન્દ્ર ’ તથા ‘ભ્રાતઃ' એ શબ્દોથી જ સખેાધતા. તેએ પ્રજ્ઞાચક્ષુ હતા. વડનગરના કિલ્લાની પ્રશસ્તિમાં પે।તે અને નાબેયનેમિદ્રિસધાન કાવ્યમાં આચાર્ય હેમચંદ્રે આપેલ “ ાનિવૃત્ત્તમલૈંત્રિવધ: '' એ વિશેષણથી તેમણે ફાઈ મહાન ગ્રંથની રચના અવશ્ય કરી છે; પર ંતુ અત્યારે તે આપણને તેમની કૃતિના નમૂના તરીકે પ્રસ્તુત ચતુર્વિશતિકા અને વડનગરના કિલ્લાની પ્રશસ્તિ જ જોવા મળે છે. નાત્રેયનેમિદ્રેસન્માનકાવ્યને આ કવિચક્રવર્તી એ જ શોધેલ છે. સિદ્ધરાજના અધ્યક્ષપણા નીચે થયેલ વાદિદેવસૂરિ અને કુમુદચંદ્રાચાર્યના વાદ સમયે તે સભામાં હાજર હતા. તેમના પુત્ર સિદ્ઘપાલ તથા પૌત્ર વિજયપાલ પણ મહાકવિ હતા. આ સૌને વિસ્તૃત પરિચય મેળવવા ઇચ્છનારે શ્રીમાન જિનવિજયજી સંપાદિત દ્રૌપદીસ્વયંવરનાટકની પ્રસ્તાવના જોવી. ૮. સામપ્રભાચાર્ય મહારાજા કુમારપાલદેવના સમયમાં અને તે પછી પણ વિદ્યમાન હતા. તેમણે મુક્તમુક્તાવલી, સુમતિનાથચરિત્ર, કુમારપાલપ્રતિષેાધ, શૃગારવૈરાગ્યતરંગિણી, શતાથીવૃત્તિ આદિ ગ્રંથા રચ્યા છે. ૯. ધર્મ ત્રેાષસૂરિ ક પ્રથાદિ પ્રસિદ્ધ સમર્થ પ્રચાના પ્રણેતા તા દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમણે ચૈયવન્દન ભાષ્યની સંધાચાર નામની ટીકા, શ્રાદ્ધજીતકપ, સમવસરણ, યાનિસ્તવ, કાલસત્તર આફ્રિ ગ્રંથ રચ્યા છે. www.jainelibrary.org
SR No.230049
Book TitleAendrastuti Chaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Stotra Stavan
File Size408 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy