________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ પ્રામાણિકતા અને અચૌર્યના સિદ્ધાંતો આ વાતનો મુણ્ય મુદ્દો છે. કોઈનું ચોરીને તે ઘન ગર્લ્સબોને સખાવત ખેં માપવું ન જોઈએ ભલે તમે ઘનનો અન્થ ક્ષેત્રમાં સારા કામ હૃપે ઉપયોગ કરશે તો પણ ખોટું તે ખોટું જ છે. ખરાબ કર્મોનો ક્ષય કરવા માટૅ ખરતાલો જરી છે અને પછી સ્માચરણ બદલવાનું. બીજી વાત આ વાતમાં જણાય છે કે માનવ અવતારમાં જ મોક્ષ શક્ય છે. ત્વચ દેવોને પણ મોક્ષ મેળવવા માનવ ઋવતાર લૅલૉ પર્વે છે. માનવ તર્ક જગ્યા ઍટલા શ્રાપણે નસીબદાર કહેવાઈએ અને તેથી તેનો સાચો ઉપયોગ કરી શક્સ તેટલાં ખરાબ કર્મોનો ક્ષય કરવા પ્રયત્નો કવાં જોઈએ. ભગવાન મહાવીરના ઉપદેશની શક્તિ પણ જુસ્રો. ઉપદેશના થોડા શબ્દોઍ પણ ઍહણેસના આખા જીવનને બદલી નાંખ્યું. તો તેના સંપૂર્ણ ઉપદેશને સાંભળો તો? દબોચ્ચે આપણે તેમના ઉપદેશને તેમના મુખે સાંભળી શકતા નથી પણ આ ઉપદેશ આપણે આગમ દ્વારા મેળવી શકીએ છીએ. શક્ય એટલો આગમનો »ભ્યાસ કરશે. અને તેને સમજવા પ્રસન્ન થશે. જેથી શૈણેયની જેમ આપê પણ આપણું જીવન વધુ સારું કરી શકીઍ છીઍ. 114 જૈન કથા સંગ્રહ