________________
પ્રકાશકીય નિવેદન
> * આગમવિભાગના અપ્રગટ પ્રથાની અમારી પ્રકાશન ચેાજનામાં આ પંચમ પ્રકાશન પ્રગટ કરતાં ચાનહદ આનંદ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથના પ્રથમ ભાગ વિ. સ. ૨૦૧૫ માં બહાર પડી ગયા છે. બીન્ત શ્રુતસ્કંધરૂપ આ બીજે લાગ પ્રસિદ્ધ કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ,
આ ગ્રંથનું નામ પ્રાકૃતમાં સૂયગડીંગ અને સંસ્કૃતમાં સૂત્રકૃતાંગ છે. ગ્રંથ અંગેની માહિતી પ્રથમ વિભાગમાં
સવિસ્તર આપેલી છે.
વિવરણઃ— સૂત્ર ઉપરની દીપિકા' નામ સમ્મ" દીપિકા પણ છે. તે સિવાય આ સૂત્ર ઉપર આચાય શ્રી હેમવિમલસૂરિના શિષ્ય હકુલગણિએ સ. ૧૫૮૩ માં ૬૬૦૦-૭૦૦૦ Àા પ્રમાણ દીપિકા રચી છે, જે સિહજી તરફથી મુદ્રિત થઈ છે, તેમાંના સારભાગ આ ગ્રંથમાં પાછા આપવામાં આવેલ છે તેમ જ માળાવાધ શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ કરેલ છે.
બાબુ ધનપત્તઆ બ્રધ ઉપર
જેને પ્રથમ ભાગ અમારા તરફથી બહાર પડી ચૂક્યા છે. પ્રેસકે.પી ગ્રિ શ્રી બુદ્ધિમુનિજી તરફથી અમને મળી હતી. ( બાળાઞધ ) ગુજરાતી ભાષાંતર આ॰ શ્રી જિનમાણેક
બીજી દીપિકા- શ્રી સાધુરગ ઉપાધ્યાય રચી છે. બાકીના ખીજે ભાગ આ ગ્રંથમાં પ્રસિદ્ધ થાય છે. આ ગ્રંથની જે અમે સાભાર પ્રકાશિત કરી ચૂક્યા છીએ. આ સૂત્રના ટ સૂરિજી વગેરે તરફથી પ્રકાશિત થયા છે. અંગ્રેજીમાં હુમન કેબી તરફથી ભાષાંતર થયું છે.