SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રસૂરિ ] પ્રસ્તાવના. ૧૦૭ ૧૫ ક્રિયાતિલક મુનિ, ૧૬ ભાનુપ્રભમુનિ,૧૦૪ ૧૭ સમયધ્વજ,૧૦૫ ૧૮ દયાકમળ,૧૦ ૬ વગેરે એમના વિદ્વાન શિષ્યા હતા. સ. ૧૫૩૬માં જેશલમેરમાં દેવક ના રાજ્યમાં અષ્ટાપદ પ્રાસાદની પ્રતિષ્ઠા કરાવનાર જિનસમુદ્રસૂરિ એમના પ્રશિષ્ય હતા. અને પરમહંસ સબંધ ચરિત્રકાર નયરંગ પણ એમનાજ સંતાનીયા હતા. જે નયરંગના શિષ્ય વિમળવિનયના શિષ્ય રાજસિંહે સં. ૧૬૮૭ જેઠ સુદ ૮ બાહડમેરમાં આરામશેાલા ચેપાઈ રચી. ૬૫ જોધપુર (મારવાડ) રાજ્યના ખેડગઢની નજીક નગરગામના જૈનમંદિરના ભોંયરામાં એમની મૂર્તિ સ્થાપિત છે. જે મૂર્તિ કેશવંશના ૧૦૪ એમના ૪ શિષ્ય નામે મતિસેન, મહિમાલાભ, કુશલસિંહ અને ચંદ્રવર્ધન, તે ચારેના ત્રણ શિષ્ય મેઘનંદન, દયાનંદન અને જયવિજયજી. તે પૈકી મેનદનના શિષ્ય રત્નાકર પાર્ક શાંતિસૂરિના પ્રા. જીવવિચાર પર સંસ્કૃત વૃત્તિ રચી. (કાં. વડા; પ્ર. યશેાવિ. પાઠશાળા–મહેસાણા.) ૧૦૫ એમના શિષ્ય જ્ઞાનમંદિર–ગુણશેખર વાચકના શિષ્ય નયરંગે અર્જુન માલાકાર કથા ( ભાં. ૬, નૈ. ૧૪૭૬ ), સં. ૧૯૨૪માં લાલપતાકાપુરીમાં પરમહંસ સંખાધચરિત રચ્યું, અને એમના શિષ્ય વિમળવિનય—ધર્મમંદિર–પુષ્કળશ શિષ્ય જયરંગે (જેતસી) સં. ૧૭૦૦ દિવાળી દિને જેશલમેરમાં અમરસેન યરસેન ચેાપાઈ, સં. ૧૭૨૧ વિકાનેરમાં યવન્નરાસ રચ્યા, અને એમના શિષ્ય તિલકચ’દે સં. ૧૭૪૧ જાલેારમાં પરદેશીનૃપ સબંધ રચ્યા. ૧૦૬ એમના શિષ્ય શિવનદન દેવકીર્તિ શિષ્ય દેવરત્ને સ. ૧૬૯૮ કાર્તિક માસે વાલસીસરમાં શીલવતી ચેાપાઈ રચી. ૧૦૭, જિનર ંગના સમયમાં પૈ. વિનયવલ્લભે લખેલી પટ્ટાવલોમાં જિનભદ્રસૂરિના ૧૮ શિષ્યા હેાવાના ઉલ્લેખ છે— तस्य अदष्टाश शिष्याः सिद्धान्तरुचिपाठक - कमलसंयमोपाध्यायादयो विद्वांसः ॥
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy