________________
ર
श्री जैनस्तोत्र सन्दोह
[ ૧૮ ખ.શ્રીજિન
સિદ્ધાંતિક ગ્રંથે એમણે અનેક મુનિઓને શીખવ્યા હતા. અને કર્મપ્રકૃતિ જેવા ગહન ગ્રંથાના રહસ્યપર વિવેચન કરીને પર પક્ષીય મુનિએને પણ ચમત્કાર પમાડતા હતા.
રાઉલશ્રી વૈરિસિંહ (જેસલમેરના રાજા કે જેણે સ. ૧૪૯૫ માં જેશલમેરમાં પંચાયતનપ્રાસાદ લક્ષ્મીકાંત પ્રીત્યર્થ બંધાવ્યું કે જે હાલ લક્ષ્મીનારાયણનું મંદિર કહેવામાં આવે છે જુએ જે. પિર. ૪) અને ત્ર્યંબકદાસ જેવા નૃપતિ એમના ચરણમાં પડતા,એમના ઉપદેશથી શા.શિવા આદિ ચાર ભાઇએએ જેશલમેરમાં સ.૧૪૯૮માં મેાટુ ભવ્ય જિનમંદિર અંધાવ્યુ અને તેમાં સ. ૧૪૯૭ માં આ મૂરિએ સંભવનાથ પ્રમુખ ૩૦૭ જિનબિંષ્માની પ્રતિષ્ઠા કરી. ( જુએ તે સંબધીના શિલાલેખની પ્રશસ્તિ ભાં. ૨, પૃ. ૯૬, ૯૭; જે. પરિશિષ્ટ) સ. ૧૪૮૪ વર્ષ માઘમાસની દશમીએ જયસાગરાપાધ્યાયે એમને વિજ્ઞપ્તિત્રિવેણી ગ્રંથ અર્પણ કર્યાં અને સ. ૧૪૯૫ માં જયસાગરે રચેલી સંદેહદલાવલી વૃત્તિ એમણે સંશાધી હતી. સ. ૧૫૦૧ માં તપારત્નકૃત શિતક વૃત્તિ શેાધી હતી. દ્વાદશાંગી પપ્રમાણ કુલક ( પ્ર. જે. સ્તા. સો. ભા. ૧ ) અને ૨૨૦ પ્રાકૃત ગાથા બહુ જિનસકૃતિકા, વગેરે ગ્રંથ રચેલ છે. ભાવપ્રભાચાર્ય, કીતિરનાચાર્ય વગેરેને એમણે આચાર્ય પદવી આપી હતી.
૧ જીનચંદ્રસૂરિ,૯૯ ૨ કમળસ યમેાપાધ્યાય,૧૦૦
૩ ઉપા॰ સિદ્ધાંત૯૯ એમને જન્મ સ. ૧૪૮૭, જેશલમેરવાસ્તવ્ય ચમ્મડગાત્રીય શાહ વચ્છરાજ પિતા, માલ્હાદેવી માતા. સં. ૧૪૯૨ દીક્ષા. સં. ૧૫૧૪ વૈશાખ હિંદ ખીજે કુંભલમેરૂ વાસ્તવ્ય (મેવાડ રાજ્યાંતર્યંત અરવલી પહાડીવાળા પ્રસિદ્ધ સ્થળના રહેવાસી ) કુક્કડા ચેાપડાગાત્રોય શાહ સમરસિંહે કરાવેલા નદી મહાત્સવપૂર્વક શ્રીકીર્તિરનાચાર્યે પદસ્થાપના કરી. આ ઉપરાંત આત્રુ ઉપર નવફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવનાર શ્રી ધ રત્નસૂરિ, ગુણરત્નસૂરિ વગેરે અનેકની પદસ્થાપના કરી. સં. ૧૫૩૦ જેશલમેર નગરે સ્વસ્થ થયા. એમણે પ્રતિષ્ઠિત કરેલા તી પટ્ટિકાના લેખા માટે જીએ (જે. પરિ. ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮).
૧૦૦ એમણે સ. ૧૪૭૬ માં દીક્ષા ગ્રહણ કરી હતી. સ.