________________
ભદ્રસૂરિ]
પ્રસ્તાવના
૬૧.
૧૫૦ ગોત્ર ભણશાલી, મૂળનામ ભાડે, દીક્ષા સં. ૧૪૬૧. વાચક શીલચંદ્ર ગણિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતે. અને સં. ૧૫૧૪ (૫) માં સ્વર્ગસ્થ થયા હતા.
એમણે સં. ૧૪૮૫ થી ૧૪૯૩ સુધીમાં લખાવેલાં આગની તાડપત્રોની પ્રતે જેસલમેર ભંડારમાં અદ્યાવધિ સુરક્ષિત છે. (જુઓ જે. નં. ૪, ૧૨, ૧૯, ૨૩, ૩૧, ૩૬, ૩૮, ૪૨, ૪૩).
એમના ઉપદેશથી ગિરનાર, ચિત્રકૂટ (ચિતોડગઢ), માંડવ્યપુર(મંડોવર) આદિ અનેક સ્થળમાં શ્રાવકેએ મેટાં મોટાં જનભવન બંધાવ્યાં હતા, જેસલમેર, જાબાલિપુર (જાલેર) દેવગિરિ, અહિપુર (નાગોર) અને અણહિલપુરપાટણ આદિ સ્થાનમાં એમણે વિશાળ પુસ્તક ભંડાર સ્થપાવ્યાં હતાં. મંડપદુર્ગ (માંડવગઢ) અલ્લાદનપુર (પાલનપુર), તલપાટક (મારવાડ-જોધપુર રાજ્યમાં આવેલ તરવાડા) આદિ નગરમાં અનેક જનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. પોતાની બુદ્ધિથી અનેકાંતજયપતાકા જેવા પ્રખર તકના ગ્રંથ અને વિશેષાવશ્યક ભાષ્ય જેવા મહાન ४८ श्री उज्जयन्ताचल चित्रकूट-माण्डव्यपूर्जाउर मुख्यकेषु । स्थानेषु येषामुपदेशवाक्यान्निर्मापिताः श्राद्धधरैविहाराः॥ . अणिहिलपाटकप्रमुखस्थानेषुयरकार्यन्त । श्रीझानरत्नकोशा विधिपक्षश्राद्धसङ्घन ॥ मण्डपदुर्गप्रहलादनपुरतलपाटकादिनगरेषु ।।
यैर्जिनवरबिम्बानां विधिप्रतिष्ठाः क्रियन्ते स्म ॥ . . -જિનભદ્રગુરૂવર્ણનાષ્ટક-જેસલમેર જિનાલયપ્રશસ્તિ. સં. ૧૪૯૭ ... श्रीमज्जेसलमेरुदुर्गनगरे जावालिपुर्या तथा
श्रीमद्देवगिरौ तथा अहिपुरे श्रीपत्तने पत्तने । भाण्डागारमबीभरद् वरतरैर्नानाविधैः पुस्तकैः . . स श्रीमजिनभद्रसूरिसुगुरुर्भाग्याद्भुतोऽभूद् भुवि ।।
–સમયસુંદર કૃત અષ્ટલક્ષી પ્રશસ્તિ