SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ श्रीजैनस्तोत्र सन्दोह [૧૮ ખ. શ્રી જિન પૃ. ૨૬૯-૫૦ તથા ઈં. એ. વા. ૧૯ પૃ. ૩૬૬ ). તે ઉપરાંત ચૈત્યવંદન ચતુર્વિશતિકા, સીમધરજિનાષ્ટક, (પ્ર. આ. . સ.) વગેરે રચેલ છે. ૧૮ શ્રી જિનભદ્રસૂરિ ખરતરગચ્છના ૫૫ મા પટ્ટધર શ્રી જિનરાજસૂરિના શિષ્ય હતા. એમની પહેલાં જિનવનસૂરિને સ. ૧૪૬૧માં જિનરાજસૂરિએ પેાતાની પાટે સ્થાપિત કર્યા હતા, પણ ચતુર્થાં વ્રતને ભંગ જાણી તેમને અપાત્ર હરાવ્યા અને તેમની જગ્યા સ. ૧૪૭૫ ના માધ સુદિ ૧૫ ને દિવસે એમને આપવામાં આવી. એમનેા જન્મ સ ૯૬ સ. ૧૯૩૨ ના ફાલ્ગુન વદિ તે દિને પાટણમાં શાહ ધરણે કરાવેલા નદીમહાત્સવ પૂર્ણાંક સૂરિ પદ મળ્યું હતું. સવાલાખ પ્રમાણ-ન્યાયશાસ્ત્રના અભ્યાસ કર્યાં હતા અને સર્વ સિદ્ધાંતના પારગામી થયા. સ’. ૧૪૬૧ દેલવાડા ગામમાં સ્વર્ગવાસ સં. ૧૪૬૯ વર્ષે જિનવનસૂરિએ પ્રતિષ્ઠિત એમની મૂર્તિ દેવકુળપાટકમાં હજી વિદ્યમાન છે. એમના પ્રતિમા લેખ સ. ૧૪૩૮-૪૧-૪૯ જુએ ના. ૧ અને સ. ૧૪૫૮ યુ. ૧. ૯૭ એમણે સ. ૧૪૭૪ માં પિપ્પલક ખરતર શાખા ચલાવી. સ. ૧૪૭૪ માં શિલાદિત્યકૃત સપ્તપદાર્થી પર (ભાં. ૩, ન. ૨૯૧; કાં. વડા. ) અને વાગ્ભટાલંકાર પર ( વેબર ન. ૧૭૧૯ ) વૃત્તિ રચી. એમના શિષ્ય ન્યાયસુંદરે સં. ૧૫૧૬ માં વિદ્યાવિલાસ નરેંદ્ર ચેાપાઈ રચી અને જિનચંદ્રસૂરિના શિષ્ય જીનસાગરસૂરિ (સમય સ ૧૪૮૯-૧૫૦૫) એ હેમવ્યાકરણ પર હું ઢિકા હેમલત્તના ૪ અધ્યાયની દીપિકા ( ખે. સંધ. ભ. ) તથા કપૂરપ્રકરણ .પર અવસૂરિ–લઘુ ટીકા કે જેને પ્રથમાદ શિષ્ય ધર્મચંદ્રે લખ્યા તે રચી (વે. નં. ૧૭૯૮ પ્ર. હી. હું; જૈ ધ. પ્ર. સભા સં. ૧૯૭૫ ) આ ધર્માંચદ્રે જૈનેતર કવિ રાજશેખર કૃત કપૂરમ ́જરી પર ટીકા રચી (લે. નં. ૧૨૮૧, ભાં. ૩, નં. ૪૧૮–૧૯).
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy