SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિ] પ્રસ્તાવના ભાવનગર), ધમ્મિલકુમારચરિત્ર કાવ્ય સં. ૧૪૬ર. (લીં; પ્ર. હી. હં), જૈન કુમાર સંભવ ૯૩ (પ્ર. ભી. મા; વે. નં. ૧૫૬૫ અને ૧૭૨૧), શત્રુંજય-ગિરનાર મહાવીરદાવિંશિકાત્રયી (પ્રા. આ. સભા.), આત્માવબોધકુલક અને બીજા ૧૨ કુલક ( પ્રા. ), ધર્મસર્વસ્વ, ઉપદેશમાળાવચૂરિ (વેબર નં. ૨૦૦૩, પુષ્પમાળાવચૂરિ, ગાથાબદ્ધ નવતત્વ, (ગૂ. ભા. સહિત નવતત્ત્વ સાહિત્યસંગ્રહમાં પ્ર. વિજયાદયસૂરિ) (વિવેક ઉપે), સંસ્કૃત અજિત શાંતિસ્તવ લે. ૧૭, (પી ૧, નં. ૩૧૬), સબોધ સપ્તતિકા (જુઓ પીટર્સને પહેલો રીપોર્ટ, પૃ. ૧૨૫; વે. નં.૧૬૯૧–૯૧. પ્ર. ગૂ. ભા. સહિત આત્માનંદસભા સને ૧૯૨૨), બ્રહદ્દઅતિચાર (વિધિ પક્ષ પ્રતિક્રમણમાં છપાયેલ છે), આદિ અનેક ગ્રંથો રચ્યા છે. આ ઉપરાંત નલદમયંતી ચંપૂ, કલ્પસૂત્ર પર સુખવધ નામનું વિવરણ, અને ન્યાયમંજરી નામના ગ્રંથ રચાનું હી. હં. જણાવે છે. ગુ. ભાષામાં ત્રિભુવનદીપકપ્રબંધ–પરમહંસપ્રબંધ પ્રબોધચિંતામણિ ચેપાઈ, અંતરંગ ચોપાઈ (પ્ર. પં. લા. ભ. યશે. ગ્રંથમાળા), ૫૮ કડી નેમિનાથ ફાગ તથા કેટલાક સ્તવન વગેરે રચ્યાં છે. પિતાને વાણદત્તવર' તરીકે ઓળખાવે છે એમના સમયમાં શાખાચાર્ય અભયસિંહસૂરિ થયા, તેમના ઉપદેશથી સં. ૧૪૩રમાં પાટણનિવાસી મીઠડીયા ગોત્રના શા. ખેતા નેડીએ પાર્શ્વ પ્રતિમા ભરાવી કે જે ગેડી પાર્શ્વનાથજી હાલ વિદ્યમાન છે. (જુઓ ગેડી પાર્શ્વનાથનું ચઢાલીયું. વિધિપક્ષ પ્રતિક્રમણમાં છપાયું છે તે, તથા ભંડારકર ૧૮૮૩-૮૪નો રીપોર્ટ. પૃ. ૩૨૩). ૯૩ એમના શિષ્ય ધર્મશેખરે કુમારસંભવ કાવ્ય પર સં. ૧૪૮રમાં ટીકા રચી છે તેમાં જણાવે છે કે – .श्रीमदश्चलगच्छे श्रीजयशेखरसूरयः । चत्वारस्तैर्महाग्रन्था: कविशक्रेविनिर्मिताः॥ प्रबोधश्चोपदेशश्च चिन्तामणिकृतौत्तरौ। कुमारसम्भवं काव्यं चरित्रं धम्मिलस्य च ।।
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy