SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीजैनस्तोत्रसन्दोह [૧૬ . મેરૂતુ ગ સ. ૧૪૪૪માં એમણે તીર્થં માળા પ્રકરણ રચ્યું: પ્રાકૃત વિચારસપ્તતિકા પણ પ્રાયઃ એમની જ કૃતિ હરશે. ૫૬ ૧૬ આં. મેરૂતુ ંગર ન. ૧૫ માં જણાવેલા અંચલગચ્છીય મહેન્દ્રપ્રભૂસૂરિ પટ્ટધર, એમનેા જન્મ નાણી (મર્દેશે છપુર) ગામમાં સ. ૧૯૦૩માં પોરવાડ જ્હારા વઈરસિંહ પિતા, ન્હાલદે માતા. સં ૧૪૧૮માં દીક્ષા. સ. ૧૪૨૬માં આચાર્ય ૫૬. સ. ૧૪૪૬માં ગચ્છનાયકપદ. ૬૮ વર્ષની વયે સ. ૧૪૭૧માં માગશર સુદ ૫મે પાટણમાં કાળધર્મ, એમના પ્રતિષ્ઠા લેખા; સ. ૧૪૫૬-૬૮-૭૦ યુ. ૧, સ. ૧૪૪૫-૬૮ જી. ૨. સં. ૧૪૬૯ ના. ૨. સ. ૧૪૭૧-૪૯ ના. ૧. સ્તોત્રની ઉત્પત્તિનું કારણ ‘એકદા વિચરતા આચાર્ય મહારાજ વડનગર આવ્યા.અહિં નાગરના ૩૦૦ ઘર મિથ્યાત્વી હતા. ગામની બહાર તળાવ ઉપર ઉતર્યાં. શિષ્યા ગામમાં ગેાચરી ગયા. ગેાચરી ન મળી. ગુરૂને વાત કહી. ગુરૂએ કહ્યું કે રૂડું થયું. તપાવૃદ્ધિ થઈ. ઘેાડા વખતમાં આ જ નગરના એક કાટિધ્વજ શેઠના એકના એક પુત્ર સર્પદંશથી મરણ પામ્યા. ગુરૂએ પુછાવ્યું કે જીવતા કરૂં તે શું આપે ? તેમણે ભારેાભાર સાનું આપવા ઈચ્છા બતાવી. ગુરૂ નિસ્પૃહ હતા. સર્વને શ્રાવક થવા કહ્યું. તેમણે કબૂલ કર્યુ. પછી ૐ નમો વૈવહેવાય॰થી શરૂ થતું સ્તાત્ર રચી નવકુળ નાગને આકર્ષ્યા. શેલા સર્પને કે વળગાડી સર્વને રજા આપી. સપે ઝેરને ચૂસી લીધું. પુત્ર જીવતા થયા. જૈનધર્મ અંગીકાર કરી સર્વ શ્રાવક બન્યા. વડનગરમાં હજી સુધી નાગરવાણિયાનાં કેટલાક ઘર શ્રાવક છે.” એમણે વઢિયારદેશમાં મહાતી શખેશ્વર પાસે લાલાડગામમાં પાતે રચેલા ઉપરોકત સ્તોત્રથી વિઘ્ન નિવાયુ અને તેજ ગામમાં બાદશાહ મહમ્મદની ચઢી આવેલી ફાજને પાર્શ્વનાથના મહિમાથી પાછી વાળી. લીંબડી ભંડારમાં મેરૂતુંગરને રાસ. (દા. ૪૨, નં. ૨૫) છે તે આ સૂરિના સંબંધમાં વધારે પ્રકાશ પાડી શકે તેમ છે.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy