________________
પર
श्रीजैनस्तोत्र सन्दोह [ ૧૫ શ્રી મહેદ્ર
કુલક, તપોમતકુટ્ટન, સૂરિમંત્રપ્રદેશવિવરણ, જ્ઞાનપ્રકાશ, ચૈત્ય પરિપાટી, પદ્માવતીચતુષ્પદ્રિકા,૯૧ પરમસુખદ્વાત્રિંશિકા, ન દાસુંદરીસ'ધી, નૈમિનાથ–મુનિસુવ્રત જન્માભિષેક, ષટ્સ'ચાશતર્દિકુમારિકાભિષેક, તેમનાથરાસ, પ્રાયશ્ચિત્તવિધાન, યુગાદ્રિજીનચરિત કુલક, સ્થૂલિભદ્રકાગ, વગેરે.
એમના શિષ્ય જિનદેવ—જિનમેરૂ–જિનહિતસૂરિ–કલ્યાણરાજ શિષ્ય ચારિત્રવને સં.૧૫૦૫ માં ભીષણ ઠકકુરની વિનંતીથી સિંદૂરપ્રકરણ પર ટીકા રચી (ડેાસા. ભાવ. તેજ સં. ૧૫૦૫ની, લખ્યાની પ્રત પ્ર. કાં. વડા નં. ૧૮૭૨ છે.), અને શ્રીમાળ સાલિંગના પુત્ર અરડકમલના કહેવાથી કાલિદાસ કવિ કૃત રઘુવ શકાવ્યપર શિશુદ્ધિનૈષિણી નામની ટીકા રચી છે (પી. ૩, ૨૧૦).
શત્રુ ંજય ઉપર રહીને મનરેહાસધિ (સં. ૧૨૯૭) વગેરે અનેક અપભ્રંશ કૃતિના કર્તા જિનપ્રભસૂરિ આગમગચ્છીય દેવભદ્રસૂરિના શિષ્ય હાવાને લીધે એમનાથી ભિન્ન હેાવા સભવે. વિસ્તારથી જીએ જૈ. ગૂ. ક. ભા. ૧, પ્રસ્તાવના પૃ. ૭૯–૮૩. ૧૫ મહેંદ્રસૂરિ.
ભિન્ન ભિન્ન ગચ્છાના ઇતિહાસ તરફ દષ્ટિપાત કરતાં આ નામના અનેક આચાર્યો થઈ ગયેલા નજરે પડે છે. જેમ કે
૧ મહાકવિ ધનપાળના પ્રતિખાધક અને મળ્યામ્મોન થી શરૂ થતી યમકમય ચતુર્વિશતિજિન સ્તુતિના રચયિતા શાલનમુનિના ગુરૂ, સત્તા સમય ૧૧ મી શતાબ્દી નુએ પ્રભાવકચરિત્રાંત ત મહેન્દ્રસૂરિ પ્રબંધ,
૨ સ્વશિષ્ય મુનિચંદ્ર માટે સ. ૧૧૬૧ માં પૃથ્વીચંદ્રચરિત્ર (કાં. છાણી; જે. ×, ૪૬) ચન્દ્રકુળના બૃહદ્દગચ્છના તેમિચંદ્રના શિષ્ય શાંતિસૂરિએ સિદ્ધ નામના શ્રાવકે બંધાવેલ તેમિચૈત્યમાં પેાતાની પાટે સ્થાપેલા ૮ આચાર્યોમાંના એક.
૯૧ જુએ ટુંક સમયમાં અમારા તરફથી પ્રસિદ્ધ થનાર ભૈરવપદ્માવતીપ. રિ. ૧૦.