________________
શીનનસ્તોત્રનો
[૭ સાગરચંદ્ર
લખ્યું હશે એમ અનુમાન થાય છે, મુનિરત્નસૂરિ કૃત અગમચરિત્રની પ્રથમદર્શ પ્રત લખનાર પણ આજ હોય. (જુઓ પી. ૩, ૯૮.)
गुर्जरवंशोद्योतनपुत्रोदयराजमन्त्रितनुजन्मा। विद्वान् सागरचन्द्रः प्रथमादर्श लिलेखास्य ॥ - ૨ રાજગચ્છીય શીલભદ્ર-ભાણિ-ભરતેશ્વર-વૈરસ્વામી-નેમિચંદ્ર શિષ્ય એમણે સં. ૧૨૪૬ માં મમ્મટકૃત કાવ્યપ્રકાશ સંકેત નામની ટીકા રચી (પ્ર. આનંદાશ્રમ ગ્રંથમાલા પૂના, સં. ૧૨૭૧ ની પ્રત જેપા. સુ. નં. ૬૭ ), પાર્શ્વનાથ ચરિત્ર (પી. ૩, ૧૫૭. જે.૫) રચ્યું તે ભિલ્લમાલવંશીય શ્રેષ્ટિ દેહડજાની પ્રાર્થનાથી સં. ૧૨૭૬માં દીવાળી દિને વેલાકૂલ શ્રી દેવકૂપકમાં પૂર્ણ કર્યું, એ ઉપરાંત શાંતિનાથ ચરિતાદિ (જે. પ્ર. ૪૯ ) ગ્રંથ રચ્યા.
૩ ખરતરગચ્છીય. એમને શ્રી જિનરાજસૂરિએ આચાર્યપદ આપ્યું હતું. અને તેજ જિનરાજસૂરિના આદેશથી જેસલમેરના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં સં. ૧૪૫લ્માં જિનબિંબની સ્થાપના કરી હતી. જેશલમેરનો રાજા લક્ષ્મણદેવ રાઉલ એમને ભક્ત અને પ્રશંસક હતોકપ (જુઓ. જે. પરિ. ૧, ગ્લૅ. ૧૪-૨૧ ).
એમણે સં. ૧૪૬૧ માં આષાડ વદિ ૧૦ દિને દેવકુલપાટકમાં શાહ નાન્હાએ કરાવેલા નંદિમહોત્સવ પૂર્વક પૂર્વાદિ દેશમાં વિચરી ४५ गाम्भीर्यवत्वात् परमोदक-त्वाद्
धार यः सागरचन्द्रलक्ष्मीम् । युक्तं स भेजे तदिदं कृतज्ञः
सूरीश्वरान् सागरचन्द्रपादान् ॥ १४ ॥
नवेपुवाद्धीन्दु (१४५९) मितेऽथवर्षे निदेशतः श्रीजिनराजसूरेः । अस्थापयन् गर्भगृहेऽत्र बिम्ब मुनीश्वराः सागरचन्द्रसाराः॥२१॥