________________
૩૩૪
મંત્રાધિરાજ ચિંતામણિ
(૪૨) પત્રા–ઉત્કૃષ્ટ પ્રાણરૂપ. (૪૩) પરમામૃતસિદ્ધિઃ–મોક્ષની સિદ્ધિ આપનાર. (૪૪) –જન્મ રહિત. (૪૫) સનાતન–કાયમની સ્થિતિવાળા. (૪૬) શમ્મુ–સુખરૂપ બનેલા. (૪૭) રૅશ્વર–પરમ ઐશ્વર્યવાળા. (૪૮) વાશિવ–હમેશાં નિરુપદ્રવ (૪૯) વિશ્વર–જગતના માલિક (૫૦) મોરારમા–આનંદમય છે આત્મા જેને. (૫૧) ક્ષેત્રાધીરાભવ્યજનોના દેહના માલિક. (પ) રામપ્ર-શુભ-મોક્ષાદિના આપનાર. (૫૩) સાર–-જ્ઞાન દર્શન રૂપ સાકાર જ્ઞાનવાળા. (૫૪) નિરા--ડેડ રહિત હોવાથી આકાર વગરના. (૫૫) --કલા યુક્ત અથવા અક્ષય સ્થિતિ વાળા. (૫૬) નિદા --જેનું સ્વરૂપ કળી ન શકાય તેવા. (૫૭) --નાશ રહિત. (૫૮) નિમ–મારા પણાથી રહિત. (૫૯) નિર્વિચાર--વિકાર વગરના. (૬૦) નિર્વિદર--વિકલ્પ રહિત. (૬1) નિરામય–ગ રહિત. (૬૨) અમર–જેનું કદીપણ મૃત્યુ થવાનું નથી એવા. (૬૩) અગર––નથી જરા-ઘડપણ જેમને એવા. (૬૪) અનન્ત––અંત વગરના. (૬૫) પર્વ--કર્માદિ રહિત હોવાથી એક. (૬૬) મન -કદી જેમને નાશ નથી એવા. (૬૭) શિવાત્મવે--મુક્ત સ્વરૂપે બનેલા.