________________
“શ્રી મંત્રાધિરાજ સ્તોત્ર
૩૩૫
(૬૮) મરદ્ઘ--અરૂપી હોવાથી જેમનું સ્વરૂપ દશ્ય નથી એવા. (૬૯) ગમે –સામાન્ય જ્ઞાનવાન જેના સ્વરૂપનું ભાન કરી શકે
નહિ એવા. (૭૦) ધ્યાન રા –ધ્યાનથી જેમના સ્વરૂપને ભાસ થાય છે એવા. (૭૧) નિરખન-નિરાકાર. (૭૨) ારાતિ–કાર શબ્દ રૂપ છે આકૃતિ જેમને એવા. (૭૩) મચા–સાધારણ જ્ઞાનવાન જેમને જાણ નહિ શકે એવા. (૭૪) થા –સર્વ કર્મને ક્ષય થવાથી પ્રગટ છે શુદ્ધ સ્વરૂપ
જેમનું એવા. (૭૫) ત્રયીમ–જ્ઞાન, દર્શન અને ચારિત્રમય. (૭૬) ત્રહ્મા–ચૈતન્ય અને તપ રૂપ બે બ્રહ્મયુક્ત. (૭૭) પ્રારાત્મા–પ્રકાશ (તેજ) મય છે આત્મા જેમનો એવા. (૭૮) નિમય-ભય રહિત. (૭૯) ઘરમાક્ષર–ઉત્કૃષ્ટ અક્ષય સ્થિતિવાળા. (૮૦) રીવ્યગોમા–દેદીપ્યમાન તેજોમય. (૮૧) રાન્તિ–શાન્ત સ્વરૂપ. (૮૨) પરમામૃતમય–ઉચ્ચ મેક્ષસ્થાને પહેચેલા. (૮૩) કટુત–જે સ્થાનથી ફરી અવન–અવતાર નથી એવા. (૮૪) ગા–સર્વ ગુણ સંપન્ન હોવાથી સર્વથી પ્રથમ પંક્તિએ
પહોંચેલા. (૮૫) અનાથ-અનાદિ કાળનાં. (૮૬) પરેરાન–ઉચ્ચ દરજજાની સાહેબીવાળા. (૮૭) પછી–ઉચ્ચ (જેને બીજે જેટ નથી ) સ્થાને સ્થિત
થએલા. (૮૮) પર:પુમાન–ઉત્કૃષ્ટ પુરુષ.