________________
શ્રી મંત્રાધિરાજ સ્તોત્ર
૩૩૩
(ર૧) પરમેશ્વર-સર્વથી ઉચ્ચ ઠકુરાઇવાળા. (૨૨) નર્થિ -જગતના નાથ. (૨૩) સુરજ્યેષ્ઠ–દેવતાઓમાં મોટા. (૨૪) મુરા–પ્રાણીમાત્રના નાયક. (૨૫) પુરુષોત્તમ–પુરુષોમાં ઉત્તમ. (૨૬) સુરેન–દેવતાઓમાં પરમ એશ્વર્ય વાળા. (૨૭) નિચા–નિત્યધર્મ વાળા–હમેશાં એક સ્થિતિમાં રહેનાર. (૨૮) શ્રીનિવાસ-લક્ષ્મીના નિવાસ સ્થાન. (૨૯) રામનવ–શુભ વસ્તુઓના સમુદ્રરૂપ [જ્ઞાન દર્શનાદિ અનેક
શુભ ગુણ યુક્ત.]. (૩૦) સર્વજ્ઞ સર્વ લોક તથા અલકને કેવળજ્ઞાનથી જાણનાર. (૩૧) સર્વ –કેવળદર્શનથી સર્વ લોક તથા અલકના સ્વરૂપને
જેનાર. , (૩૨) સં --સર્વ દેવોના માલિક. (૩૩) –-સર્વ મનોવાંછિતને આપનાર. (૩૪) સવોત્તમ-સર્વવ્યાપી અને ઉત્તમ. (૩૫) સર્વાત્મા–સર્વભવ્યજીના આત્મારૂપ. (૩૬) સર્વવ્યાપી–સર્વત્ર વ્યાપ્ત. (૩૭) ક હ –જગતના ગુરૂ. (૩૮) તત્ત્વમૂર્રિ–છવાદિ તત્વના પ્રરૂપક હેવાથી તત્વમય છે મૂર્તિ
' જેમની.
(૩૯) પરિત્ય–ઉદય તથા અસ્ત રહિત, અતાપક, આદિ ગુણ
યુક્ત હેવાથી ઉત્કૃષ્ટ સૂર્ય (૪૦) પરબૅટ્સઝારાઅરિહંત-સિદ્ધાદિના સ્વરૂપના પ્રકાશક. (૪૧) પરમેટુ–નિષ્કલંક, અનેક કળાયુક્ત અને સર્વદા અક્ષય
સ્થિતિ હોવાથી ઉત્કૃષ્ટ ચંદ્રમા.