________________
તિજયપહુત સ્તંત્ર
૩૧૧
યંત્ર, ૪૯
सत्तरिसयं जिणाणं षोडश विद्यादेव्याः बीजाक्षरसमन्विता मूलमंत्रण सत्तरिसयं जापः पुष्प १७० सुगंधि पुष्पैः षोडशदेव्याः पुष्प १६ हरहुंहः पुष्प १६ क्षिप ॐ स्वाहा पुष्प ५ मध्ये पुष्प ६ बीजाक्षर झल्व्यू क्षों १ पुष्प ३ चतुष्कोणे यक्ष ४ पुष्प अंबिकाशासनदेवी पुष्प २ ॐ ह्रां ह्रीं हूँ ह्रौं ह्रः पुष्प ६ एवं पुष ६ २२८ भूर्जपत्रेषु वा पट्टे लिखित्वा पूजनीयं गृहे संपदा सौ करोति । कुङ्कुमकपूरकस्तुरीकायाः सुरभिद्रव्यैः लिख्यते मध्ये फलं प्रयोज्यं सफलो भवति ।
-તિ પણ સતિરા ચંદ્ગા રક્ષાચંદ્ગા સર્ચ . ભાવાર્થ
૧૬ વિદ્યાદેવી અને બીજાક્ષર યુક્ત ૧૭૦ ને યંત્ર ભાજપત્ર અથવા પાટલા ઉપર, કંકુ, કપૂર અને કસ્તુરી વગેરે સુગંધી દ્રવ્યોથી લખવો. પછી મૂળ મંત્રથી ૧૭૦ જિનેશ્વરે ૧૭૦ પુષ્પથી, ૧૬ વિદ્યાદેવીઓ ૧૬ પુષ્પથી, હરહુંહઃ ૧૬ પુષ્પથી, ક્ષિા કઇ રવાહ ૫ પુષ્પથી, મધ્ય પ્રદેશ ૬ પુષ્પથી, બીજાક્ષર ઇન્ચે સૌ ૧ પુષ્પ ૩, ચારખુણે યક્ષ ૪ ૫૫ ૪ થી, અંબિકા શાસનદેવી ૨ પુષ્પથી, ૩% gો હ હૈં ઢ ઢ: ૬ પુષ્પથી, આ પ્રમાણે ૨૨૮ પુષ્પથી હરહમેશ
યંત્રની ] પૂજા કરે તો સર્વ સંપદાની પ્રાપ્તિ થાય. સફળ થાય. આ રક્ષા યંત્ર છે. યંત્ર, ૫૦–
गोरोचनादिना लिखित्वा कटयां बध्यते सर्वज्वरग्रहपिशाचादि शाकिन्यादि दोष नाशयति । स्थाले लिखित्वा पिबेत् शीतलिकां नाशयति । ભાવાર્થ –
ગેચંદનાદિ સુગંધી દ્રવ્યથી લખી કમ્મરે બાંધવામાં આવે તે સર્વ પ્રકારના તાવ, ગ્રહ, પિશાચ, શાકિની આદિના દેવ