________________
૮ મંત્રાધિરાજ-ચિ’તામણિ
વંદન—નમસ્કાર કરી આશિર્વાદ મેળવી ગુરૂ પાસે [ તે સ્ત્રીએ ].રક્ષા કરાવવી. [ગુરૂ ] ૐ મવળવર્॰ આ ગાથાથી રક્ષા કરે. પછી સ્ત્રી ગુરૂ પાસે વાંતિની યાચના કરે. ત્યારપછી સૂર્યોદય સમયે શયનગૃહમાં પ્રવેશ કરે અને ત્યાં ( પોતાના પતિ સાથે ) સ્વેચ્છાપૂર્વક સભાગાદિકમાં પ્રવૃત્ત થાય. તે ત્રણે દિવસ પતિ-પત્નિએ અમૃતાહાર (દુધ, સાકર, ઘી અને ઘઉં વગેરે સાત્ત્વિક આહાર) કરવા પુત્ર પ્રાપ્તિ થાય. દેવ, ક્ષેત્રપાળ વગેરૈના સર્વ દોષ તથા વાત, પિત્ત, કાર્દિકથી ઉદ્ભવેલા તમામ રોગા શાંત થાય. સતતિ પ્રાપ્ત થાય. આ ત્રીજો યંત્ર સત્ય છે. સદૈડ નથી.
સૂત્ર. ૪૭—
૧૦
चतुर्थयंत्रविधिलिख्यते ।
ॐ मंजुरवं मंजुघोषं हन हन दह दह, पच पच मथ मथ क्रीड कीड प्रस्कंद प्रस्कंद विध्वंसय विध्वंसय सर्वदोषान् विनाशय विनाशय सर्वभूतान् विम विमय हूं त्रिलोकाधिपतये हूं फट् स्वाहा ।
"
सप्ततिशतयंत्रं सर्वदोषाणां नाशनं
लिख्यते श्वेतपुष्पैः प्रपूज्यते मंत्रो जप्यते सर्वदोषनाशनं ।
યંત્ર ૪૮—
जिनमातृनामसहितं श्वेतद्रव्यै
ભાવાઃ—
-
૧૭૦ ના યત્ર જિનેશ્વરદેવાની માતાઓનાં નામ સહિત શ્વેતદ્રવ્યથી લખી શ્વેતપુષ્પથી પૂજિને મત્ર પિએ તો સવ દ્વેષને
નાશ થાય.
- चतुर्थ यंत्र विधिः समाप्तः ॥
-
पंचमं यंत्रं लिखित्वा गृहे पूज्यते शांतिर्भवति । सत्यं निःसंदेहः ॥
ભાવા
આ યંત્ર લખી ધરે પૂજિએ તે શાંતિ થાય. સત્ય છે; એમાં સદેહ રાખવા જેવું નથી.