SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધરણારગેન્દ્ર સ્નાત્ર ૧૯૯ આ યંત્ર ક, ગેરેાચનથી લખીને આપવાથી ઝેરી ફાડા, લૂક જ્વાલાગ`ભ, શાકિની અને વિસ્ફોટક વગેરેનો નાશ કરે છે. યંત્ર. ૩— આ યંત્રનું પાણી છાંટવાથી અથવા વિષથી બાધિત થએલાના હૃદયે આ યંત્રને વિન્યાસ કરવાથી કાગ, વૃષભ, ઊંટ, ઉંદર, અગ્નિ, વાનર વગેરેના ઝેર આદિની ઉપશાંતિ થાય છે અર્થાત નિવિષ કરે અને લાકાને વિસ્મય પમાડે, સત્ર. ૩૩— આ યંત્ર કર્ક, ગેારાચન વગેરે સુગધી દ્રવ્યથી પાટીયા ઉપર લખવાથી સર્વ પ્રકારની ખ્રુતિ, વર્ષાદની ખેંચ ( અનાવૃષ્ટિ ) અથવા અતિવૃષ્ટિ, ટાઢ અને અગ્નિદાહ વગેરેના ઉપદ્રવના નાશ કરે છે. યત્ર. ૩૪ જિનેશ્વરની પૂજા કરી, તેમના સન્મુખ ધિ, ફળ, ધાન્ય, પકવાત્ર વગેરે નૈવેદ્ય મુકી, શુદ્ધ વસ્ત્ર પહેરી શ્રેષ્ઠ પુષ્પ અને ચંદનાદિથી પૂજન કરી પાંચ રંગના થાપા ( હાથના) દઇ શ્રેષ્ટ ૧૦૮ પુષ્પાવડે જાપ કરવાથી સિદ્ધ થાય અને તેથી મનુષ્ય ગરૂડની માક નાગાની સાથે ક્રીડા કરે. આ યંત્ર વધ્યાને પુત્ર, મૃતવત્સાને જીવિત પુત્ર ( આપનાર), રાગિના રાગ અને શાકિની, ભૂત વગેરેના ઉપદ્રવાને મટાડનાર છે. યત્ર ૩૫ કંકુ, ગાચંદનાદિસુગંધી દ્રવ્યથી ભાજપત્ર ઉપર જાઈની કલમ વડે આ યંત્ર લખી ભુજાએ ધારણ કરવાથી મનુષ્ય કાઈ પણ સ્થળે પરાજય પામે નહિ. દરેક પ્રકારના વિષને નાશ આપે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ યંત્ર ઉપયાગી છે. કરે, યશ, લક્ષ્મી અને સૌખ્ય આ ચારે પુરૂષા સાધવા માટે
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy