________________
વિજયે | પ્રસ્તાવના
૧૨૯ રાધનપુરમાં આત્માથે લખેલી શાંતિજિનરાસની પ્રતિ ૨૬૬-૧૫ વિ. ને. નં. ૩૧૬૫.
ધર્મવિજયના બીજા શિષ્ય ધનહર્ષ થયા. એમણે સં. ૧૬૫૩માં તીર્થમાળાસ્તોત્ર, સં. ૧૬૭૭ મકરસંક્રાતિ–પોષ સુદિ ૧૩ દિને જબૂદીપવિચારસ્તવન, દેવકુરૂક્ષેત્રવિચારસ્તવન, મદરીરાવણસંવાદ, વગેરે સેનાપુર (શિનર) માં, રચેલ છે. હરિઆલીઓ જેનયુગમાં પ્રગટ થએલ છે.
૪ ધનવિજ્યપ૭–એમણે સં. ૧૬૫૦ આસપાસ હરિણશ્રીષેણરાસ રચ્યો. સં. ૧૬૫૪ના વૈશાખ વદિ ૧૩ દિને અમદાવાદમાં પિતાના શિષ્ય ગુણવિજયને વાંચવા માટે હૈમવ્યાકરણ બહવૃત્તિદીપિકા લખી સં. ૧૬૭૨ અને ૧૬૮૫ની વચમાં વિજયદેવસૂરિના રાજ્યમાં દેવવિમળગણિએ રચેલ હીરસૌભાગ્ય કાવ્ય, સં. ૧૯૭૪માં વિજયસેનસૂરિશિષ્ય સંઘાવજ ગણિએ રચેલી કલ્પસૂત્રદીપિકા સં. ૧૬૮૧માં, સિંહવિમળગણિ કૃત જિનવૃષભ સમવસરણપ્રકરણ તથા ભવિષ્પકરણ એમણે સંશોધ્યા હતા. (જુઓ રાજકોટની ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદૂના અહેવાલમાં પ્ર. આનંદશંકર બાપુભાઈ ધ્રુવને ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય” નામને લેખ). મુનિસુંદરસૂરિ કૃત અધ્યાત્મકલ્પદ્રુમ–શાંતરસ ભાવના (વે. નં. ૧૬૬૨) ઉપર સંસ્કૃતમાં ટીકા રચી. (પ્ર. તત્ત્વવિવેચક સભા અમદાવાદ), સં. ૧૬૯૯માં રાજનગરના ઉષ્મા (ઉસમાન) પુરમાં ધર્મોપદેશલેશ નામનું આભાણુક શતક ૧૦૮ શ્લેકમાં રચ્યું. (પ્ર. આગ. સમિતિ ન. ૪૯ ), અને સં. ૧૭૦૦માં સપ્તતિકા નામના કર્મગ્રંથ પર બાલાવબોધ રચ્ય સં. ૧૭૦૨ જેઠ વદિ ૧૦ ગુરૂવારે લખેલી કર્મગ્રંથસ્તબક (ટબા)ની પ્રા. આ. વિ. મે ના. ભં.
: ૧૫૭ એમણે પોતાના માતાપિતા અને બે ભાઈ (કમળ અને વિમળ) સાથે દીક્ષા લીધી હતી.