SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વિજય ] ૧૨૭ સાહિત્ય પરિષદના અહેવાલમાં મુદ્રિત......તથા જૈન જ્યાતિ કાર્યાલય તરફથી પ્રકાશિત યશાવેલી ભાસ વગેરે. એમણે રચેલા ગ્રંથાના આદિ અંત વિભાગ સાથેની યાદિ ( સ્તુતિચતુર્વિશતિકાની ભૂમિકા.) પ્રસ્તાવના ૩ ધર્મવિજય૧ ૧૫૬–સ. ૧૬૬૫માં રાજનગરમાં શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી શુભવિજયે રચેલા કાવ્યકલ્પલતામકરંદ ( જે. ૫૭. પી. ૬, ૨૬; ખે. ભ. ), તથા દેવેદ્રસૂરિ કૃત દાનાદિ ચાર કુલક ઉપર સ. ૧૬૬૬ માં દેવવિજયે રચેલી ધર્મરત્નમંજૂષા નામકવૃત્તિ સઘવિજય સાથે એમણે સ ંશાધી હતી. ગુણવિજયના ખીજા શિષ્ય સુમતિવિજય થયા. એમના શિષ્ય પ્રતાપવિજયે મીયાનગરે હરખચંદ પડનાર્થે લખેલી મહા યશેવિકૃત સીમંધરસ્વામી સ્તવન (૧૨૫ ગાથા)ની પ્રત ૧૨ જૈ. સ. એ. ૧૩૨૮માં છે. < સુમતિવિજયના બીજા શિષ્ય ઉત્તમવિજયે વિજયજિને દ્રસૂરિ રાજ્યે ( સ. ૧૮૪૧ થી ૧૮૮૪ વચ્ચે ) શ્રી રત્નશેખરસૂરિ કૃત શ્રાદ્ધવિવિધ ઉપર બાલાવબેાધ રચ્યા. ઉપરાક્ત ૧૨૫ ગાથાના સ્તવનની પ્રતના પ્રારભમાં એમને નમસ્કાર કરેલ છે. ૪ હેમવિજય-એમણે ‘ જબલગ ઉપશમ નાંહી રતી 'એ સઝાય રચેલી છે. તેની છેલ્લી કડીમાં— શ્રી નયવિજય વિષુધવર રાજે, જાને જગ કીરિત. શ્રી જવિજય ઉવઝાય પસાયે, વ્હેમ પ્રભુ સુખ સંતતિ ॥૬॥ આ પ્રમાણે પેાતાના નામના નિર્દેશ કરે છે, છતાં ઘણી ખરી પ્રતામાં ઉપાધ્યાયજીની કૃતિ તરીકે જ એળખાવવામાં આવે છે. એમના શિષ્ય જયવિ—શુભવિ૰—સુમતિવિરુના શિષ્ય રામવિજય થયા. જેએ વ્યાખ્યાન કળામાં ઘણા કુશળ હતા. એમણે ધર્માંદાસણ કૃત ઉપદેશમાળા ટીકા રચી ( પ્ર. હી. . ) અને
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy