SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ નવી [ ૩૧ હેમવિમળવિપાકસૂત્ર બાલાવબોધ. લ. સ. ૧૬૨૭ ધમ્મિલકુમારરાસ. સે, ૧૫૯૧ ગૌતમપૃછા બાલાવબોધ. લ. સં. ૧૬૪૫ પટ્ટાવલી સજઝાય. સ. ૧૬૦૨ શ્રેણિકરાસ (સમ્યકત્વસાર) ૨ સં. ૧૬ ૦૩ ભાદ્રવા સુદી કુમારગિરિમાં. નવતત્વ જેડ સં. ૧૬૨૨ પહેલાં. સુલ્લક કુમારરાસ. સંદ ૧૬૩૩ ભાદ્રવ વદિ ૮ અમદાવાદના રાજપરામાં. એમને શિષ્ય પરિવાર– આનંદમ–જન્મ સં. ૧૫૯૬ કા.સુ. ૧૫ દીક્ષા સં. ૧૬૦૧ કા. સુ. ૧૫. પતિપદ પા. સાંડાએ કરેલ ઉત્સવપૂર્વક મળ્યું. સં. ૧૬૨૫ વિ. સુ. ૫ ને દિને પત્તનમાં સં. દેવજત ઉત્સવથી શ્રી સેમવિમળસૂરિએ સૂરિપદ આપ્યું, અમદાવાદમાં સં. ૧૬૩૦ માઘ સુદિ પર આચાર્યવંદન મહેત્સવ થયો તે વખતે હંસલેમ અને દેવસેમને વાચક પદવી આપી. તે ઉત્સવ વૃદ્ધનગરના સંધવી લખમણ પુત્ર નાનજી આદિએ કર્યો, સં ૧ ૬૩૬ ભાદ્રવા વદિ ૫ દિને એમને સ્વર્ગવાસ થયો, તેથી સેમવિમળસૂરિએ હમસોમને સૂરિપદ આપ્યું. ૨ હેમમ–ધાણધાર(પાલણપુર પાસે) દેશમાં પ્રા. 9. શા. ધરાજની પત્ની રૂડીથી સં. ૧૬ર૩માં જન્મ, મૂળનામ હરખે (હર્ષરાજ) આઠ વર્ષની વયે વડગામમાં આવેલા સેમવિમળસૂરિને વાંદવા જતાં ત્યાં સં. ૧૬૩ માં દિક્ષા. દિક્ષા નામ હેમસોમ. સં. ૧૬૩૫માં સ. લખમણે કરેલા ઉત્સવપૂર્વક પંડિતપદ, સં. ૧૬૩૬ વૈશાખ સુદિ. ૨ દિને સં. લખમણ તેમજ વૃદ્ધનગર (વડનગર) વાસી બધા સંઘે મળીને શ્રી સોમવિમળસૂરિના હસ્તે સૂરિપદ અપાવ્યું. એમના પ્રતિષ્ઠા લેખ. સં. ૧૬ ૬-૭, બુ. ભા. ૧. એમના શિષ્ય વિમળસેમ – આનંદપ્રદ-સુકૃતપ્રદના શિષ્ય તેજ
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy