________________
૧૦૮
શ્રી વૈનસ્તોત્રમોદ [૩૧ શ્રી હેમવિમળન
વૃક્ષ લક્ષ્મીસાગરસર
સામદેવ
1
રત્નમ ડન
સામજય
ઇંદ્રનંદિ
ધ ઇસ સૌભાગ્યનંદિસૂરિ સિદ્ધાંતસાગ
જિનસેામ સત્યહંસ સમયરત્ન
| ધર્મમંગળ લાવણ્યસમય
ઈંદ્રસિ
૩૧ શ્રી હેમવિમળસૂરિ
તપાગચ્છની ૫૪મી પાટપર શ્રી સુમતિસાધુ૧૩૯સૂરિ થયા,
૧૩૯ જન્મ સંવત ૧૪૯૪ મેવાડના જાઉર (જાવરા)માં થયા હતા. પિતા ગજપતિશાહ, માતા સપૂરીદેવી. મૂળનામ મનપરાજ. સ. ૧૫૧૧માં શ્રી રત્નશેખરસૂરિ પાસે દીક્ષા. દીક્ષા નામ સુમતિસાધુ, શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પતિપદ આપ્યું, અને તેજ સૂરિએ પછીથી સ. ૧૫૧૮મા ઈડરમાં શ્રીપાલ આદિએ કરેલા ઉત્સવપૂર્ણાંક આચાર્ય (ગચ્છનાયક) પદ આપ્યું. સ. ૧૫૫૧માં ખમણૂર ગામમાં સ્વર્ગવાસ થયા. જીએ સુમતિસૂરિ વિવાહલા (જૈ. ઇ, રા. સં ભા. ૧)
વીરવંશાવલીમાં જણાવ્યું છે કે–જન્મ અર્બુ દાસન્ને વેલાંગર નગરે પ્રા. રૃ. નારણગાત્રે શા. ટીડ, સ્ત્રી રૂડી કુખે સ’. ૧૪૯૪, દીક્ષા સ. ૧૫૧૧, ગચ્છનાયક પદ સ. ૧૫૧૮ ( ૧૫૩૮ સંભવે).