________________
સૂરિ ]
પ્રસ્તાવના
૧૦૯
તેમણે પ્રથમ ઈંદ્રનદિ૪° અને કમળકળશ૧૪૧ નામના બે શિષ્યોને આચાર્ય પદ આપ્યું હતું, પરંતુ પાછળથી તેમને સૂરિમંત્રના અધિતેમણે જેસલમેર, કૃષ્ણગઢ, અદ્ભુદાસન, દેવપટ્ટણ, ગઢનગર, ખંભાયત, ગંધાર, ઈડર નગરે ગીતાર્થ પાસે જ્ઞાનકેષ શોધાવ્યા. તેમના ઉપદેશથી માળવદેશે માંડવગઢ પ્રા. વૃ. સરહડીયા ગ શા સહસાએ અબુંદગિરિ ઉપર અચલગઢમાં પાંચ લાખ મનુષ્યોનો સંઘ લઈ ઋષભદેવનો ચતુર્મુખ પ્રાસાદ નિપજાવી તેમાં ચાર બિંબ કરાવ્યાં. તેમાં૮ બિંબ કાઉસગીઆ ને ૪ બિંબ ચતુર્મુખ પ્રાસાદના પધરાવ્યા અને તેની પ્રતિષ્ઠા સં. ૧૪૫૪ ( ૧૫૪૪)માં આ સૂરિએ કરી હતી. સં. ૧૫૫૧માં ખમણુર ગામમાં સ્વર્ગવાસી થયા.–જૈ. સા. સશે. નં. ૧, અં. ૩, પૃ. ૫૧. - લઘુપૌશાલની પટ્ટાવલીમાં દર્શાવ્યું છે કે તેઓ મંડપદુર્ગમાં ગયા.
ત્યાં પ્રવેશત્સવ મહાડંબરથી કરવામાં આવ્યો. ૧૧ શેર સુવર્ણ ને ૨૨ શેર રૂપાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. વટપતિમાં સૂરિમંત્ર આરાધી હેમવિમળસુરિને પટ્ટધર પદે સ્થાપ્યા. તેની પૂર્વે સૂરિપદ પર ઇંદ્રનંદી તથા કમળકળશને સ્થાપ્યા હતા. પણ તે ગ૭ભેદ કરશે એમ જાણી પિતાના પટ્ટ પર તે પૈકી કોઈને સ્થાપ્યા નહી. ૬૦૦ સાધુઓને દીક્ષા આપી. તેઓને ૧૮૦૦ સાધુઓને પરિવાર હતે.”
એમના પ્રતિષ્ઠા લેખો સં. ૧૫૪૪-૪૬-૪૭–૪૮ બુ સા. ૧; સં. ૧૫૪૦-૪૬-૪૭ બુ. ૨.
૧૪૦ પ્રતિમા લેખ સંવત ૧૫૧ર અને ૧૫૬૯ ના. ૧, સં. ૧૫૫૬-૫૮-૬૧-૬૩ બુ. ૨, સં. ૧૫૬૩ બુ ૧, તેમના શિષ્ય
સૌભાગ્યનંદિસૂરિ (સં. ૧૫૭૧ થી ૧૫૯૦) પ્રા. લે. સં. ૧૫૭૧ : 'જિન વિ, ભા. ૨, સં. ૧૫૯૧ ના. ૧, સં. ૧૫૭૬-૮૯-૯૦-૯૭
બુ. ૧. અને પ્રમોદસુંદર પ્ર. લે. ૧૫૭૧ ના. ૧, એમની શાખાવાળા “કુતુબપુરા” કહેવાયા.